2025 નોબેલ શાંતિ પુરસ્કાર વેનેઝુએલાની મચાડોને, ટ્રમ્પ કેમ નહીં? સમિતિ અધ્યક્ષે આપ્યું સ્પષ્ટ કારણ
વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 માટેનો નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ જાહેરાતે સમગ્ર વિશ્વમાં ચર્ચા જગાવી છે. ખાસ કરીને એ પરિસ્થિતિમાં જ્યારે અમેરિકા પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…
ફિલિપાઈન્સમાં 12 કલાકમાં 75 ભૂકંપના આંચકા: 6નાં મોત, તબાહીના દ્રશ્ય
ફિલિપાઇન્સમાં ભૂકંપની ભયાનક આપત્તિએ તબાહી મચાવી છે. છેલ્લા 12 કલાકમાં અહીં 75 જેટલા આફ્ટરશોક્સ (પછાત આંચકા) નોંધાયા છે. સૌથી પહેલો અને મોટો ભૂકંપ આજે સવારે દક્ષિણી ટાપુ મિંડાનાઓ પાસે સમુદ્રના…
રાશિફળ/11 ઓક્ટોમ્બર 2025: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/11 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
અમદાવાદ: લોદરીયાદ ગામમાં એક જ પરિવારના ત્રણ લોકોના મોત, સામૂહિક આપઘાતની આશંકા
અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના લોદરીયાદ ગામે એક દુઃખદ અને ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક જ પરિવારના ત્રણ લોકોના મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.…
ગુજરાત સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને દિવાળીની ખાસ રાહત, વહેલા પગાર ચુકવણીનો નિર્ણય
ગુજરાતમાં સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે એક મહત્વનો રાહતભર્યો નિર્ણય લીધો છે. ઓક્ટોબર-2025ના પગાર અને પેન્શનને વહેલું ચુકવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જેથી…
સુપ્રીમ કોર્ટે ઝેરી કફ સિરપ કેસમાં CBI તપાસની અરજી ફગાવી, 23 બાળકોના મોતની ઘટનાઓ પર થઈ ચર્ચા
મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપ પીવાના કારણે થયેલા બાળકોના મોતના ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે CBI તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.…
ફિલ્મફેર એવોર્ડ 2025: અમદાવાદના આ રસ્તા આવતીકાલે બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ
અમદાવાદમાં 11 ઓક્ટોબરના રોજ થઈ રહેલા ફિલ્મફેર એવોર્ડ કાર્યક્રમને લઈને શહેરના ટ્રાફિક અને AMTS બસ રૂટમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. સુરક્ષા અને વ્યવસ્થા માટે 28 AMTS રૂટની 183 બસો…
Nobel Peace Prize 2025: વેનેઝુએલાની વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોએ પુરસ્કાર ટ્રમ્પને સમર્પિત કર્યો, જાણો કેમ
વેનેઝુએલાની જાણીતી વિપક્ષી નેતા મારિયા કોરિના મચાડોને 2025 માટે નોબેલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે. આ પુરસ્કાર તેમને વેનેઝુએલામાં લોકશાહી અધિકાર માટેના શાંતિપૂર્ણ સંઘર્ષ માટે આપવામાં આવ્યો છે. તેમણે…
















