કાળી ચૌદસ 2025 : આ તંત્ર-મંત્ર સાધનાઓથી દૂર કરો ભૂત પ્રેત અને શત્રુ બાધાઓ
કૃષ્ણ પક્ષની ચતુર્દશી એટલે કે કાળી ચૌદસ આ વર્ષે 19 ઓક્ટોબર, રવિવારના રોજ ઉજવાશે. તાંત્રિક સાધના અને દુષ્ટ શક્તિઓના નિવારણ માટે આ રાત્રિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ…
અમદાવાદમાં મિલકત વેચાણના બહાનાં હેઠળ કરોડોની છેતરપીંડી, વેપારીએ EOWમાં ફરિયાદ નોંધાવી
અમદાવાદ શહેરમાં એક મહત્વનો રિયલ એસ્ટેટ ઘોટાળો સામે આવ્યો છે, જ્યાં મિલકત વેચાણના બહાને એક વેપારી સાથે કરોડોની છેતરપીંડી કરવામાં આવી છે. ફરિયાદકર્તા રાકેશભાઈ લાહોટી દ્વારા કમલેશભાઈ ગોંડલિયા અને તેમના…
Dhanteras 2025: ધન, આરોગ્ય અને સમૃદ્ધિના ત્રિવેણી પર્વે જાણો સંપૂર્ણ પૂજા વિધિ
પ્રાચીન કાળથી ધનતેરસ માતા લક્ષ્મીજીના આગમન પર્વ તરીકે ઉજવાતો આવ્યો છે, પણ બહુ ઓછા લોકો જાણે છે કે આ દિવસે કુબેર દેવ અને ધન્વંતરી દેવતાનું પૂજન પણ અનિવાર્ય માનવામાં આવે…
DRDOનું આત્મનિર્ભર ભારત તરફ વિશાળ પગલું, નાગ Mk-II મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું
ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO) એ સ્વદેશી રીતે વિકસાવેલી નાગ Mk-II એન્ટી-ટેંક ગાઇડેડ મિસાઇલ (ATGM) નું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. આ મિસાઇલનું પરીક્ષણ DRDO દ્વારા વિકસાવવામાં આવેલી લાઇટ…
પાકિસ્તાને એક તરફ યુદ્ધવિરામ લંબાવ્યું, બીજી તરફ અફઘાનિસ્તાન પર કર્યો હવાઈ હુમલો
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ ફરી એક વખત ચરમસીમા પર પહોંચી ગયો છે. એક તરફ બંને દેશો શુક્રવારે 48 કલાકના યુદ્ધવિરામ માટે સંમત થયા હતા, તો બીજી તરફ કેટલાક કલાકોમાં…
રાશિફળ/18 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/18 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
મોદી સરકારની મધ્યમ વર્ગને દિવાળીની ભેટ, 1.41 લાખ વધારાના મકાનોના નિર્માણને મંજૂરી
દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને, મોદી સરકારે મધ્યમ વર્ગ માટે એક ખુશખબર આપી છે. કેન્દ્રીય ગૃહ નિર્માણ અને શહેરી બાબતોના મંત્રાલયે ‘પ્રધાનમંત્રી આવાસ યોજના (PMAY) – શહેરી 2.0’ હેઠળ 1.41 લાખ…
મેહુલ ચોક્સીનો પ્રત્યાર્પણ માર્ગ ખુલ્યો, બેલ્જિયમની કોર્ટે ભારતની વિનંતી મંજુર કરી
બેલ્જિયમની કોર્ટ દ્વારા પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં મુખ્ય આરોપી અને ભાગેડુ ઉદ્યોગપતિ મેહુલ ચોક્સીનો પ્રત્યાર્પણ આદેશ જારી કરાયો છે. આ નિર્ણયથી ભારત માટે ચોક્સીને પાછો લાવવાનો માર્ગ સાફ થયો…
















