એપલને મોટો ઝટકો: યુકેમાં એપ સ્ટોર ફી માટે ₹1,75,43,34,00,000 નો ભારે દંડ
ટેક જગતમાંથી એક મોટો ધડાકો સામે આવ્યો છે. વિશ્વની અગ્રણી ટેક કંપની Appleને યુકેમાં એપ સ્ટોર ફી અને બજાર દુરુપયોગના આરોપોમાં દોષિત ઠરાવીને લગભગ £1.5 બિલિયન (અંદાજે ₹1,75,43,34,00,000)નો ભારી દંડ…
ઇટાલીના કેથોલિક ચર્ચમાં હડકંપ, 4,400 થી વધુ લોકોના જાતીય શોષણના ચોંકાવનારા આરોપો
ઇટાલીનું કેથોલિક ચર્ચ એક વાર ફરી ગંભીર આરોપોના વાવાઝોડામાં છે. પાદરીઓ અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા લોકો પર 4,400 થી વધુ જાતીય શોષણના કિસ્સાઓના સનસનીખેજ આરોપો લાગ્યા છે. આ આંકડા…
બંગાળની ખાડીમાં લો પ્રેશર અને અરબી સમુદ્રમાં ડિપ્રેશન, ગુજરાતના બંદરો પર ભય સૂચક સિગ્નલ
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે અરબી સમુદ્રના મધ્ય ભાગમાં એક નવું ડિપ્રેશન (Depression) અને બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે. આ હવામાન પરિવર્તનના કારણે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં…
ભારતના સોનાના ભંડારમાં નોંધાયો વધારો, ફોરેક્સ રિઝર્વ રેકોર્ડ ઊંચાઈની નજીક પહોંચ્યું
ભારતીય અર્થતંત્ર માટે એક વધુ સકારાત્મક સંકેત મળ્યો છે. દેશનો વિદેશી હૂંડિયામણ ભંડાર (Foreign Exchange Reserves) ફરીથી ઐતિહાસિક સ્તરોની નજીક પહોંચી ગયો છે, જેમાં સોનાના ભંડારમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે.…
અમૃત ભારત એક્સપ્રેસમાં દુર્ઘટના: ચાલુ ટ્રેનમાં ફટાકડા ફોડવાના ‘સ્ટંટ’માં એક યુવાનનું મોત
છઠ્ઠ પૂજાની ખુશી વચ્ચે બિહારમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આનંદ વિહાર–દરભંગા (15558) અમૃત ભારત એક્સપ્રેસમાં ચાલતી ટ્રેનની અંદર બે મુસાફરો દ્વારા ફટાકડા ફોડવાના “સ્ટંટ”ના કારણે સીતામઢીના એક યુવાનનો…
ISRO અધ્યક્ષ ડૉ. વી. નારાયણની પુષ્ટિ: ગગનયાન G1 ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોન્ચ થશે
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા (ISRO) માટે ગગનયાન પ્રોજેક્ટ એક મોટું મીળણ છે. ISROના અધ્યક્ષ ડૉ. વી. નારાયણએ આજે જણાવ્યું કે ગગનયાનનું અનક્રુડ ટેસ્ટ ફ્લાઇટ મિશન G1 ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં લોન્ચ…
રાશિફળ/24 ઓક્ટોમ્બર 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/24 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
















