’55 ટકા ભારતીયો ઇચ્છે છે કે શેખ હસીનાનું પ્રત્યાર્પણ કરાય’, યુનુસ સરકારે કહ્યું આ અમારી પ્રાથમિકતા

બાંગ્લાદેશની વચગાળાના સરકારના વડા મુહમ્મદ યુનુસના કાર્યાલયે મંગળવારે જણાવ્યું હતું કે પદભ્રષ્ટ વડા પ્રધાન શેખ હસીનાનું ભારતથી પ્રત્યાર્પણ તેમના દેશની પ્રાથમિકતા છે. પ્રેસ સચિવ શફીક-ઉલ આલમે કહ્યું કે ઢાકા શેખ…

નીતિશ પાછા ફરવા માંગતા હોય તો દરવાજા ખુલ્લા, તેમની બધી ભૂલો માફ કરી દઇશુઃ લાલુ યાદવ

રાષ્ટ્રીય જનતા દળના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવે નવા વર્ષના અવસર પર નીતિશ કુમારને લઈને મોટું નિવેદન આપ્યું છે. પુત્ર તેજસ્વી યાદવના નિવેદન પર પલટવાર કરતા લાલુ પ્રસાદ યાદવે સ્પષ્ટ કહ્યું…

મુંબઇ ફેરીબોટ દુર્ઘટનામાં બચી ગયેલા યુવકનું નિવેદન ‘સ્પીડબોટનો ડ્રાઇવર સ્ટંટ કરી રહ્યો હતો’

મુંબઈના દરિયામાં થયેલી બોટ દુર્ઘટનામાં એક મોટી માહિતી સામે આવી છે. આ દુર્ઘટનામાં બચી ગયેલા એક વ્યક્તિનું કહેવું છે કે આ દુર્ઘટનામાં ટકરાયેલી નેવીની સ્પીડબોટનું એન્જિન ખરાબ નહોતું,પરંતુ સ્પીડ બોટનું…