શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીની ચેતવણી: બાંગ્લાદેશમાં હિન્દુઓ માટે ‘ઓપરેશન સિંદૂર જેવી’ કાર્યવાહી જરૂરી

વડોદરા: વડોદરામાં યોજાયેલા હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવમાં દ્વારકા પીઠના શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીએ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય પર વધતા અત્યાચાર અંગે ગંભીર નિવેદન આપ્યું છે. શંકરાચાર્યએ જણાવ્યું કે, બાંગ્લાદેશમાં હિન્દુઓની સુરક્ષા…

ભારત-બાંગ્લાદેશ સંબંધોમાં તણાવ: હાઈ કમિશનરને એક અઠવાડિયામાં બીજી વખત સમન

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રાજદ્વારી તણાવ વધતો જોવા મળી રહ્યો છે. મંગળવારે ભારતે બાંગ્લાદેશના હાઈ કમિશનર રિયાજ હમીદુલ્લાને સમન મોકલ્યું છે, આ એક અઠવાડિયામાં બીજી વખત છે. ભારતીય વિદેશ મંત્રાલયે…

બાંગ્લાદેશમાં 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026 ના રોજ, આવામી લીગ પર પ્રતિબંધ

બાંગ્લાદેશની 13મી સામાન્ય ચૂંટણી 12 ફેબ્રુઆરી 2026ના રોજ યોજાશે. આ વખતે શેખ હસીનાની પાર્ટી આવામી લીગ પર પ્રતિબંધ લાગવાના કારણે તે ચૂંટણીમાં ભાગ લઈ શકશે નહીં. ચૂંટણીના દિવસે જ જનમત…

બાંગ્લાદેશના નિવૃત્ત આર્મી જનરલનું ઉશ્કેરણીજનક નિવેદન, જાણો શું કહ્યું ભારત વિષે

બાંગ્લાદેશમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા અને આંતરિક ઉથલપાથલ વચ્ચે એક ચોંકાવનારી અને તણાવજનક ટિપ્પણી સામે આવી છે. બાંગ્લાદેશના નિવૃત્ત આર્મી જનરલ અબ્દુલ્લાહિલ અમાન આઝમીએ ભારત વિરુદ્ધ ઝેર ઉગાળતા જણાવ્યું છે…

બાંગ્લાદેશમાં ફરી હિંસા: યૂનુસ સરકાર વિરુદ્ધ રસ્તા પર ઉતર્યા લોકો, પોલીસ સાથે અથડામણ

બાંગ્લાદેશમાં ફરી એકવાર રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. Nobel Peace Prize વિજેતા અને કાર્યકારી સરકારના સલાહકાર મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં તૈયાર કરાયેલ જુલાઈ રાજકીય ચાર્ટરના વિરોધમાં સેંકડો લોકો ઢાકાની સંસદ…