ખાલિદા ઝિયાનો ભારત સાથે કેવા રહ્યા સંબંધો? આ રીતે કરી હતી રાજકારણમાં એન્ટ્રી

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડાપ્રધાન ખાલિદા ઝિયાનું 80 વર્ષની વયે અવસાન થયું છે. તેમને ઘણીવાર શેખ હસીના કરતાં વધુ ભારત વિરોધી બાંગ્લાદેશી નેતા માનવામાં આવતા હતા, પરંતુ તેમના ભારત સાથે ગાઢ સંબંધો…

ઉસ્માન હાદીના ભાઈએ યુનુસને આપી ચેતવણી, “જો ન્યાય નહીં મળે તો….”

બાંગ્લાદેશમાં પરિસ્થિતિ સતત બગડી રહી છે. વિદ્યાર્થી નેતા ઉસ્માન હાદીની હત્યા બાદ, તેમના ભાઈ, શરીફ ઓમર બિન હાદી મેદાને છે. ઓમરે જણાવ્યું હતું કે સરકાર દ્વારા તપાસનું સંચાલન અને તેના…

17 વર્ષ બાદ બાંગ્લાદેશ પરત ફરેલા તારિક રહેમાને યોજી રેલી, શેખ હસીના વિશે એક પણ શબ્દ બોલ્યા નહીં

બાંગ્લાદેશના ભૂતપૂર્વ વડા પ્રધાન ખાલિદા ઝિયાના પુત્ર તારિક રહેમાને, જેઓ 17 વર્ષ પછી પોતાના વતન પરત ફર્યા હતા, ગુરુવારે તેમના સ્વાગત માટે આયોજિત એક રેલીને સંબોધિત કરી. હજારો લોકોની ભીડને…

બાંગ્લાદેશમાં ફરી ભડકી હિંસા, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ

બાંગ્લાદેશની એક કોર્ટ ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના પર પોતાનો ચુકાદો આપવા માટે તૈયાર છે. છેલ્લા બે દિવસથી દેશમાં તણાવ વધી રહ્યો છે, જેમાં આગચંપી અને કાચા બોમ્બ હુમલાની ઘટનાઓ…

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ મામલે બાંગ્લાદેશનું મોટું નિવેદન, જાણો શું કહ્યું યુનુસે?

ભારત અને પાકિસ્તાન વચ્ચે ઘણા દિવસોથી ચાલી રહેલો તણાવ ઓછો થયો છે. બંને દેશો યુદ્ધવિરામ માટે સંમત થયા છે, પરંતુ તેમ છતાં, પાકિસ્તાને શનિવારે રાત્રે ભારતના અનેક શહેરો પર ડ્રોન…