સમય રૈનાએ માફી માંગી: કહ્યું, “તે પ્રવાહમાં બોલાઇ ગયું, આવી ભૂલ ફરી નહીં થાય”

સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના છેલ્લા ઘણા દિવસોથી વિવાદોમાં ઘેરાયેલા છે. આનું કારણ તેમના શો ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ પર કરવામાં આવેલી એક અભદ્ર ટિપ્પણી છે. સમય રૈનાની સાથે, યુટ્યુબર્સ રણવીર અલ્લાહબાડિયા,…

છાવા’ :’છાવા’ના ડિરેક્ટરે કાનહોજી-ગણોજીના વંશજોની માફી માંગી, માનહાનિના કેસની ધમકી મળી, જાણો વિવાદનું કારણ

વિક્કી કૌશલની મોસ્ટ અવેટેડ ઐતિહાસિક ફિલ્મ ‘છાવા’ આજકાલ ખૂબ જ ધૂમ મચાવી રહી છે. લક્ષ્મણ ઉતેકર દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મ સંભાજી મહારાજના જીવન પર આધારિત છે, જેણે 11 દિવસમાં 345.25…