ગૌવંશ સંરક્ષણ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ: ગુનેગારો સામે કડક કાર્યવાહી અને દાદાનું બુલડોઝર ફરશે

ગુજરાત વિધાનસભામાં મહીસાગર અને અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાંસ અને ગૌવંશની ગેરકાયદે હેરફેરના મુદ્દે પૂછાયેલા પ્રશ્નોનો પ્રત્યુત્તર આપતા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરિયાએ ગૃહને સરકારની કડક કામગીરીથી અવગત કરાવ્યા હતા.…

સાઉદીમાં ઊંટને મળશે ‘VIP પાસપોર્ટ’, માઈક્રોચિપથી રહેશે સંપૂર્ણ ટ્રેકિંગ

સાઉદી અરેબિયાએ પોતાના વારસા અને સંસ્કૃતિના પ્રતીક ઉંટો માટે અનોખો નિર્ણય લીધો છે. હવે દેશના ‘રણના જહાજો’ તરીકે ઓળખાતા ઊંટો માટે સત્તાવાર ડિજિટલ VIP પાસપોર્ટ જારી કરવામાં આવશે. આ આયોજન…

ઉત્તરાયણ પર્વમાં ઘાયલ થયેલા પક્ષીઓની સારવાર માટે યોજાશે ‘કરૂણા અભિયાન’

રાજ્યમાં મકરસંક્રાંતિ-ઉત્તરાયણના પર્વના દરમિયાન પતંગ-દોરીથી અનેક અબોલ પશુ-પક્ષીઓ ઘાયલ થતા હોય છે. આ સાથે જ,તહેવારને ધ્યાને લઇ ધર્મપ્રેમી નાગરીકો પશુઓને ખાસ કરીને ગાયને ઘુઘરી,રજકો અને લીલુ ઘાસ વગેરે ખવડાવતાં હોય…

કર્ણાટક : 4 દિવસમાં 31 કાળિયારના મોત, પ્રાણી સંગ્રહાલય કિત્તુર રાણી ચેન્નમ્મા ‘કબ્રસ્તાન’ બન્યું

કર્ણાટકના બેલાગવી જિલ્લામાં આવેલા કિત્તુર રાણી ચેન્નમ્મા પ્રાણી સંગ્રહાલયમાં ગભરાવનારી ઘટના બની છે. માત્ર ચાર દિવસમાં 31 કાળિયારનું મોત થયું છે. પ્રારંભિક તપાસમાં આ મૃત્યુનું મુખ્ય કારણ બેક્ટેરિયલ ચેપ હોવાનું…