લો-ગાર્ડન ખાતે 98 કરોડના ઓવરબ્રિજથી 1 લાખ વાહનોને મળશે ટ્રાફિકથી મુક્તિ

અમદાવાદ શહેરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને AMC દ્વારા લો-ગાર્ડનથી પંચવટી જંકશન અને ગીતા સર્કલથી સીએન વિદ્યાલય સુધી 780 મીટર લાંબો એલ-આકારનો ઓવરબ્રિજ બાંધવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટનો…