PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કર્યો ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ, જાણો શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 129મો એપિસોડ આજે પ્રસારિત થયો. આ વર્ષનો આ છેલ્લો એપિસોડ હતો. પીએમ મોદીએ 2025માં દેશની સિદ્ધિઓ તેમજ નવા વર્ષ 2026ના પડકારો, શક્યતાઓ અને…

GST બચત, વંદે માતરમ અને સ્વદેશી વસ્તુઓની ખરીદી… PM મોદીએ ‘મન કી બાત’માં શું કહ્યું

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેડિયો કાર્યક્રમ “મન કી બાત” ના 127મા એપિસોડમાં રાષ્ટ્રને સંબોધન કર્યું. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “લોકો GST બચત મહોત્સવને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. આ તહેવારની મોસમ…