ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પ્રજાહિતકારી નિર્ણય: જમીન વ્યવહારોમાં મળશે મોટી રાહત
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતો અને પ્રજાહિતકારી પક્ષોના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને જમીન વ્યવહારોને સરળ બનાવવા મહત્વપૂર્ણ પગલાં લીધા છે. મુખ્યમંત્રીએ ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ 1958ની કલમ 9 હેઠળ સ્ટેમ્પ ડ્યુટીમાં રાહત…
પેટ્રોલ-ડીઝલ સસ્તું કેમ નથી થયું? ટેક્સ ઘટાડા છતાં ભાવ સ્થિર રહેવાના કારણો
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પરની એક્સાઇઝ ડ્યુટીમાં મોટો ઘટાડો કર્યો હોવા છતાં સામાન્ય લોકોને ભાવમાં ઘટાડો જોવા મળ્યો નથી. સરકારે પેટ્રોલ પર ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા કરી…
ભારતમાં લોકડાઉન નહીં લાગે: નરેન્દ્ર મોદી એ અફવાઓને આપ્યો જવાબ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશમાં લોકડાઉન લાગશે કે નહીં તે અંગે ચાલી રહેલી અટકળો પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી એ સ્પષ્ટતા કરી છે. મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં તેમણે કહ્યું કે…
જમ્મુ કાશ્મીર નજીક ભીષણ હિમસ્ખલન: 6 પ્રવાસીઓનાં મોત, 5 ગંભીર રીતે ઘાયલ
જમ્મુ-કાશ્મીરના ગંદરબલ જિલ્લા માં શુક્રવારે ભયાનક હિમસ્ખલન દુર્ઘટના સર્જાઈ હતી. શ્રીનગર-લેહ હાઇવે પર આવેલા જોઝિલા દર્રા નજીક ઝીરો પોઇન્ટ અને મિનિમાર્ગ વચ્ચે ભારે બરફ ખાબકતા 6 પ્રવાસીઓનાં કરુણ મોત નિપજ્યા…
માધવપુર ઘેડના લોકમેળામાં રેતી શિલ્પ મહોત્સવ – સંસ્કૃતિ અને કળાનું અનોખું સંગમ
પોરબંદર : માધવપુર ઘેડ મેળો આ વર્ષે એક નવા રંગમાં રંગાઈ ગયો છે. અહીં યોજાયેલો રેતી શિલ્પ મહોત્સવ મેળાનું મુખ્ય આકર્ષણ બનીને ઊભર્યો છે, જ્યાં કળા, ભક્તિ અને સંસ્કૃતિનું અદભૂત…
રાજ્યમાં ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત ડિસેમ્બર-2026 સુધી વધારવામાં આવી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત ગણોત વહિવટ અને ખેતીની જમીન અધિનિયમની કલમ-32 અંતર્ગત ગણોતીયાઓને ખરીદ કિંમત ભરપાઈ કરવાની મુદત એક વર્ષ વધારવાનો સંવેદના સ્પર્શી નિર્ણય કર્યો છે. ગુજરાત ગણોત વહિવટ અને…
B INDIA દ્વારા ‘કૃષિ રત્ન એવોર્ડ 2026’નું સફળ આયોજન, ખેડૂતોના પરિશ્રમને સલામ
રાજ્યના વિવિધ ખેડૂતોને અપાયું વિશિષ્ટ સન્માન ખેડૂતોને ટ્રોફી અને સર્ટિફીકેટ આપીને સન્માનિત કરાયા ઇફ્કો અને ગુજકોમાસોલના ચેરમેન દિલીપ સંધાણી ઉપસ્થિત ગુજકોમાસોલના વાઇસ ચેરમેન & ક્રિભકોના ડાયરેક્ટર બિપીન પટેલ ઉપસ્થિત રાષ્ટ્રીય…
ઈરાન યુદ્ધ પર વ્લાદિમીર પુતિન ની ચેતવણી: “આગળ શું થશે કોઈને ખબર નથી”
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ વચ્ચે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એ ઈરાન સંબંધિત સંઘર્ષ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. મોસ્કોમાં આયોજિત એક બિઝનેસ ફોરમને સંબોધતા તેમણે કહ્યું કે આ…
ડોનાલ્ડ ટ્રમ્પ નો દાવો: ઈરાને 10 ઓઈલ ટેન્કરો પસાર થવા દીધા, પાકિસ્તાનના ઝંડાનો ઉલ્લેખ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ એ એક મહત્વપૂર્ણ દાવો કર્યો છે. તેમણે જણાવ્યું કે ઈરાને બેકચેનલ ચર્ચાઓ દરમિયાન 10 ઓઈલ ટેન્કરોને સ્ટ્રેટ…
મધ્યપ્રદેશમાં ભયાનક માર્ગ અકસ્માત: બસ-ટ્રક અથડામણમાં 10નાં મોત, 20થી વધુ ઈજાગ્રસ્ત
મધ્યપ્રદેશના છિંદવાડા જિલ્લો ખાતે ગુરુવારે સાંજે એક ગંભીર માર્ગ અકસ્માતે ખુશીના માહોલને શોકમાં ફેરવી દીધો. સેમરિયા હનુમાન મંદિર નજીક બસ અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર અથડામણમાં અત્યાર સુધીમાં 10 લોકોનાં…















