69 લાખ પેન્શનરોને ઝટકો! નહીં મળે 8માં પગાર પંચનો લાભ?
સરકારે તાજેતરમાં 8મા કેન્દ્રીય પગાર પંચ (8મા CPC) માટે સંદર્ભ શરતો (ToR) જાહેર કરી છે. આ પછી, ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયીઝ ફેડરેશન (AIDEF) એ આ મુદ્દે ચિંતાજનક નિવેદન કર્યું છે.…
મધ્યપ્રદેશમાં શીતલહેર: શાહડોલ સૌથી ઠંડુ શહેર, તાપમાન 7°C સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં ઠંડી વધતા લોકોનું શીતલહેરનો અનુભવ ચાલી રહ્યો છે. રાજ્યના અનેક જિલ્લામાં તાપમાન 10°Cથી નીચે નોંધાયું છે, જ્યારે શાહડોલ રાજ્યનું સૌથી ઠંડુ શહેર બની ગયું છે. ભોપાલ સ્થિત હવામાન કેન્દ્રે…
મુર્શિદાબાદમાં ભયાનક ગેસ સિલિન્ડર બ્લાસ્ટ: એક જ પરિવારના 6 લોકો ગંભીર રીતે ઘાયલ, એક બાળકનું કરુણ મોત
પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક દિલદહોળી દેતી ઘટના બની છે. કાંડી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા રામેશ્વરપુર ગામમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં એક બાળકનું મોત થયું છે…
દિલ્હી બ્લાસ્ટનું ‘આગ્રા કનેક્શન’: શંકાસ્પદ ડૉ. પરવેઝ અંસારીનો SN મેડિકલ કોલેજ સાથે લાંબો સંબંધ
દિલ્હીમાં 10 નવેમ્બરે લાલ કિલ્લા પાસે થયેલા બોમ્બ વિસ્ફોટમાં અત્યાર સુધીમાં ૧૨ લોકોના મોત થયા છે. આ મામલાની તપાસમાં હવે એક મોટો ખુલાસો થયો છે. શંકાસ્પદ ડૉક્ટર પરવેઝ અંસારીનો આગ્રાની…
‘હી-મેન’ ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી અપાઈ રજા, ‘બીગ બી’ અમિતાભ બચ્ચનએ પૂછ્યા સમાચાર
બોલીવુડના ‘હી-મેન’ તરીકે જાણીતા દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને 11 દિવસ બાદ આખરે હોસ્પિટલમાંથી રજા મળી છે. 1 નવેમ્બરથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધર્મેન્દ્ર આજે, બુધવારે સવારે ઘરે પરત…
મોદી સરકારે દિલ્હી વિસ્ફોટને ગણાવી આતંકવાદી ઘટના, આપ્યા તપાસના આદેશ
મોદી કેબિનેટે 10 નવેમ્બરના રોજ નવી દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટને “નિંદનીય આતંકવાદી હુમલો” જાહેર કરતા ઠરાવને મંજૂરી આપી છે. આ ઠરાવ દ્વારા, કેબિનેટે પીડિતોને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ…
બિહાર: પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા | TO THE TOPIC | GUJARATI NEWS BULLETIN
બિહાર વિધાનસભા ચૂંટણીનું 14 નવેમ્બરે પરિણામ જાહેર થશે પરિણામ પહેલા એક્ઝિટ પોલ્સ જાહેર થયા રાષ્ટ્રીય લોકશાહી જોડાણને મજબૂત બહુમતી મળવાની આગાહી મહાગઠબંધનને મોટો ઝટકો લાગવાની શક્યતા જોવા મળી NDA ને…
હવે મંત્રીઓને આ બે દિવસ ફરજિયાત જાહેર જનતા અને જન પ્રતિનિધિઓની રજૂઆતોને સાંભળવા માટે આરક્ષિત કરવા અપાઈ સૂચના, જાણો વિગત
આ સંદર્ભે મંત્રી એ ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી એ આ બે દિવસોમાં મંત્રીઓ કોઈ અન્ય મીટીંગ કે અન્ય બેઠકોના આયોજનોના બદલે સમગ્ર દિવસ દરમિયાન પોતાના કાર્યાલયમાં જ રહીને તેમની પાસે…
ખેડૂતો મામલે રાજ્ય સરકારે આજની કેબિનેટ બેઠક લીધો મહત્વનો નિર્ણય, જાણો વિગત
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ આજે રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં ચર્ચાયેલા મહત્વપૂર્ણ વિષયો અંગે પ્રેસ-મીડિયાને માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તાજેતરના…
















