પાકિસ્તાન : હૈદરાબાદમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં ભયંકર વિસ્ફોટ, 6ના મોત અને 23 ઘાયલ

હૈદરાબાદના લતિફાબાદ વિસ્તારમાં ગેરકાયદેસર ફટાકડા ફેક્ટરીમાં મોડી રાતે જોરદાર વિસ્ફોટ થયો, જેમાં ઓછામાં ઓછા 6 લોકોના કરૂણ મોત થયા અને 23 ઘાયલ થયા છે. આ ફેક્ટરી લઘારી ગોથ નદીના કિનારે…

ભારત-ફ્રાન્સ શક્તિ પ્રદર્શન, IAF ભાગ લેશે ‘ગરુડ 25’ કવાયતમાં

ભારત અને ફ્રાન્સ વચ્ચેના મજબૂત સંરક્ષણ સંબંધોને વધુ મજબૂત કરવા માટે, ભારતીય વાયુસેના (IAF) રવિવારથી ફ્રાન્સમાં યોજાનારી દ્વિપક્ષીય હવાઈ કવાયત ‘ગરુડ ૨૫’ (Garuda 25) ની ૮મી આવૃત્તિમાં ભાગ લેશે. આ…

રાજસ્થાન: NCBએ સિરોહીમાં ગુપ્ત મેફેડ્રોન લેબ પકડી, ₹40 કરોડના ડ્રગ્સ જપ્ત

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) એ રાજસ્થાન પોલીસ સાથે મળીને એક મહત્વપૂર્ણ દરોડામાં મેફેડ્રોન (Mephedrone) ડ્રગ્સની ગુપ્ત લેબ પકડવાની સફળતા મેળવી છે. સિરોહી જિલ્લાના એક દૂરના ગામમાં આવેલ આ પ્રયોગશાળામાંથી લગભગ…

બિહાર વિજય પર PM મોદીના પ્રહાર, કહ્યું – “જાતિવાદના ઝેરને બિહારે નકારી કાઢ્યું

બિહાર વિધાનસભા ચૂંટણીમાં રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ની ૨૦૨ સીટની જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિરોધી ગઠબંધન, ખાસ કરીને RJD અને કોંગ્રેસ પર તીખા રાજકીય પ્રહાર કર્યા. ગુજરાતના સુરત એરપોર્ટ…

ઈરાને દેશવ્યાપી ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું મોટું પરીક્ષણ કર્યું, વધતા પ્રાદેશિક તણાવ વચ્ચે તૈયારીમાં તેજી

વધતા જતા પ્રાદેશિક તણાવ અને સંભવિત સંઘર્ષની શક્યતાઓ વચ્ચે, ઈરાને શુક્રવારે તેની મોબાઇલ ઈમરજન્સી એલર્ટ સિસ્ટમનું રાષ્ટ્રવ્યાપી પરીક્ષણ કર્યું. પસંદગીના મોબાઇલ વપરાશકર્તાઓને મોકલાયેલા આ એલર્ટ દ્વારા સરકારે સંકેત આપ્યો છે…

પંજાબ પોલીસની મોટી કાર્યવાહી, મધ્યપ્રદેશ આધારિત હથિયાર તસ્કરી મોડ્યુલનો કર્યો પર્દાફાશ

પંજાબ પોલીસે એક મોટું ટાર્ગેટ કિલિંગ રોકી રાજ્યમાં ભારે હિંસક ઘટના બનતા અટકાવી છે. સુરક્ષા એજન્સીઓએ મધ્યપ્રદેશથી સંચાલિત હથિયાર તસ્કરી મોડ્યુલનો ભંડાફોડ કર્યો છે અને 9 ગેરકાયદેસર પિસ્તોલ સાથે એક…

જમ્મુ કશ્મીર: શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં વિસ્ફોટ, 9 લોકોના મોત 27 ઘાયલ

શુક્રવારે રાત્રે દક્ષિણ શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં થયેલા ભયાનક વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર હચમચી ગયો. રાત્રે 11:22 વાગ્યે થયેલા આ વિસ્ફોટમાં 9 લોકોના મોત ની પુષ્ટિ થઈ છે, જ્યારે 27 લોકો…

બિહાર: તરારી વિધાનસભા બેઠકના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું હૃદયરોગના હુમલાથી અવસાન

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા વચ્ચે એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. તરારી વિધાનસભા બેઠકના જન સૂરજ પાર્ટીના ઉમેદવાર ચંદ્રશેખર સિંહનું હૃદયરોગના હુમલાથી અવસાન થયું છે. પટનાની એક ખાનગી હોસ્પિટલમાં…

બિહાર ચૂંટણી પછી પીએમ મોદીનું મોટું નિવેદન: “બિહારમાં વિજયે બંગાળ માટે માર્ગ મોકળો કર્યો, જંગલરાજને જડમૂળથી ઉખેડી નાખીશું”

બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDAને મળેલી પ્રચંડ જીત પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીના ભાજપ મુખ્યાલયમાં કાર્યકરોને સંબોધિત કરતાં પશ્ચિમ બંગાળને લઈને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો. પીએમ મોદીએ જણાવ્યું – “ગંગા બિહારથી વહે…

બિહાર ચૂંટણી પરિણામ 2025 : “પરિણામો ચોંકાવનારા, ઊંડાણપૂર્વક સમીક્ષા કરીશું”- રાહુલ ગાંધી

બિહાર વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થયા છે. NDAએ ઐતિહાસિક બહુમતિ પ્રાપ્ત કરી છે જ્યારે મહાગઠબંધનને કારકિર્દીમાં મોટો પરાજય ભોગવવો પડ્યો છે. આ પરિણામો પર કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ પ્રતિસાદ આપ્યો…