સુરત: ગોગો પેપરના વેચાણ કરનારાઓ પર SOGના દરોડા, મોટો જથ્થો કરાયો જપ્ત
સુરત શહેરમાં ગોગો પેપર અને રોલનું વેચાણ કરતી દુકાનદારો પર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. આ પેપર અને રોલનો ઉપયોગ યુવાનો દ્વારા હાઇબ્રીડ ગાંજું પીવા માટે…
AMTS બસની વધુ એક બેદરકારી આવી સામે, બે રાહદારીને અડફેટે લીધા
અમદાવાદના કાંકરિયા દીવાન બલ્લુભાઈ સ્કૂલ રોડ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ (AMTS)ની બસે એક યુવકને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતના કારણે સ્થાનિક…
ઈરાને ઓમાનની ખાડીમાં લખો લીટર ડીઝલ ભરેલું ટેન્કર પકડ્યું, જાણો વિગત
ઈરાનના ઓમાનની ખાડીમાં એક ઓઈલ ટેન્કર પર કબજો કરી લીધો છે, જેમાં 60 લાખ લીટર ગેરકાયદે ડીઝલ ભરેલું હતું. આ ટેન્કર પર ભારતીય, શ્રીલંકન અને બાંગ્લાદેશના કુલ 18 ક્રૂ મેમ્બર…
અમદાવાદ: ચાંદખેડાના પેલેડિયમ બિઝનેસ હબમાં આગ, સ્પા સેન્ટર બળીને ખાક
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં ન્યૂ સી.જી. રોડ પર આવેલ પેલેડિયમ બિઝનેસ હબમાં આજે આગ લાગવાનો બનાવ બન્યો. પેલેડિયમ બિઝનેસ હબના બીજા માળ પર આગની સૂચના મળતા જ ફાયર વિભાગની 5 ગાડીઓ…
‘50% ટેરિફ નાબૂદ થવો જોઈએ’, યુએસ સંસદમાં ભારત માટે અવાજ ઉઠ્યો
અમેરિકાના ત્રણ ડેમોક્રેટિક સાંસદોએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ભારે ટેરિફને ખુલ્લેઆમ પડકાર્યો છે. યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્યો ડેબોરાહ રોસ (ઉત્તર કેરોલિના), માર્ક વેઝી (ટેક્સાસ) અને…
રાજકોટના એડિશનલ કલેક્ટર આલોક ગૌતમની બદલી; નાયબ મુખ્યમંત્રીના અંગત સચિવ તરીકે નિમણૂક
રાજ્ય સરકાર દ્વારા મોટા વહીવટી ફેરફાર કરવામાં આવ્યા છે. રાજકોટના એડિશનલ કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા આલોક ગૌતમની બદલી કરવામાં આવી છે. તેમને નાયબ મુખ્યમંત્રી હર્ષ સઘવીના અધિક અંગત સચિવ…
UPSC પરીક્ષામાં દિવ્યાંગ વ્યક્તિઓને તેમના મનપસંદ કેન્દ્ર આપવામાં આવશે, જાણો વિગત
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ દિવ્યાંગ ઉમેદવારો માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. હવે UPSCની તમામ પરીક્ષાઓમાં દિવ્યાંગ ઉમેદવારોને તેમના પસંદગીના પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે. જો તે કેન્દ્રની ક્ષમતા સંપૂર્ણ થઈ…
ભરૂચ નજીક તૈયાર થઈ રહ્યો 230 મીટર લાંબો ‘બાહુબલી’ સ્ટીલ બ્રિજ, જાણો વિગત
ભરૂચ, ગુજરાત: દેશના પ્રથમ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ પર કામગીરી ઝડપથી આગળ વધી રહી છે. તાજેતરમાં ભરૂચ જિલ્લાના કંથારિયા ગામ નજીક ભારતીય રેલ્વેના નેશનલ ધોરીમાર્ગ 64 અને ભરૂચ-દહેજ માલવાહક લાઇન…
ઇન્ડિગો સંકટ : દિલ્હી-બેંગલુરુમાંથી 160 ફ્લાઇટ્સ રદ્દ, મુસાફરોને મુશ્કેલી
ઇન્ડિગો એરલાઇન્સનું સંકટ હજુ યથાવત છે. 12 ડિસેમ્બરના રોજ, દિલ્હી અને બેંગલુરુ એરપોર્ટ પરથી કુલ 160 ફ્લાઇટ્સ રદ્દ કરવામાં આવી છે. DGCA દ્વારા અધિકારીઓને બરતરફ કરવામાં આવ્યા છે, પરંતુ મુસાફરો…
PM મોદીને મળ્યા બાદ રશિયન PM પુતિને પાકિસ્તાનના PMને કર્યા ઇગ્નોર, જાણો સમગ્ર વાત
તુર્કમેનિસ્તાનની રાજધાની અશ્કાબાતમાં યોજાયેલા આંતરરાષ્ટ્રીય શાંતિ અને વિશ્વાસ મંચના ઉદ્ઘાટન પહેલા જ પાકિસ્તાન માટે ભારે ઘટના બની. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનએ પાકિસ્તાનના પ્રધાનમંત્રી શહબાઝ શરીફને જાહેર રીતે અવગણતા ઇગ્નોર કર્યા.…
















