રાજસ્થાનના સીકર અને જયપુરમાંથી એક જ દિવસે 8 લોકોના સામૂહિક આપઘાતથી ચકચાર

રાજસ્થાનના સીકર અને જયપુર શહેરોમાં શનિવારે (11 ઓક્ટોબર) સામે આવેલાં સામૂહિક આપઘાતના બનાવોએ રાજ્યમાં ચકચાર મચાવી છે. બે અલગ-અલગ ઘટના સ્થાનો પરથી કુલ આઠ લોકોના મોતના સમાચાર સામે આવ્યા છે.…

‘ભારત સાથેના સંબંધો મહત્વપૂર્ણ છે’ – અમેરિકન રાજદૂત સર્જિયો ગોરની PM મોદી સાથે મુલાકાત

ભારતમાં નવી નિમણૂક થયેલા અમેરિકી રાજદૂત સર્જિયો ગોરે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે શિષ્ટાચાર મુલાકાત કરી. આ મુલાકાત દરમ્યાન બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો, વ્યૂહાત્મક સહકાર અને ભવિષ્યના સહયોગ અંગે…

બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો, આ ધારાસભ્યએ છોડ્યો સાથ

જનતા દળ (યુનાઇટેડ) ના વિભાજન બાદ, ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ને મોટો રાજકીય ફટકો પડ્યો છે. દરભંગા જિલ્લાની અલીનગર વિધાનસભા બેઠકના ભાજપના ધારાસભ્ય મિશ્રીલાલ યાદવે પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી…

EDએ અનિલ અંબાણીની રિલાયન્સ પાવર કંપનીના CFO ની કરી ધરપકડ, જાણો શું છે મામલો?

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મોટી કાર્યવાહી કરી છે. રિલાયન્સ પાવર કંપનીના CFO અશોક કુમાર પાલને દિલ્હી ઓફિસમાં પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે, એમ સત્તાવાર…

ગુજરાત સહિત દેશભરમાં મહિલાઓ ચાંદ જોઈ કરવાચોથનો ઉપવાસ તોડ્યો

અનેક પરિણીત મહિલાઓ માટે આજે રાહતનો શ્વાસ લાવતી ક્ષણ આવી જ્યારે આખરે ચાંદનો દિદાર થયો. કરવા ચોથના પવિત્ર તહેવાર નિમિતે ભારતમાં હજારો મહિલાઓએ પતિના દીર્ઘ આયુષ્ય માટે નિર્જળ ઉપવાસ રાખ્યો…

સુપ્રીમ કોર્ટે ઝેરી કફ સિરપ કેસમાં CBI તપાસની અરજી ફગાવી, 23 બાળકોના મોતની ઘટનાઓ પર થઈ ચર્ચા

મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં ઝેરી કફ સિરપ પીવાના કારણે થયેલા બાળકોના મોતના ગંભીર મામલે સુપ્રીમ કોર્ટે CBI તપાસની માંગ કરતી જાહેર હિતની અરજી (PIL) પર સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો છે.…

ટૂંડલામાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજ ધરાશાયી : 7 મજૂર કાટમાળ નીચે દટાયા, બેની હાલત ગંભીર

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના ટૂંડલા વિસ્તારમાં એક ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે, જ્યાં નિર્માણાધીન રેલવે ઓવરબ્રિજનો એક ભાગ તૂટી પડતાં ઓછામાં ઓછા 7 મજૂરો કાટમાળ નીચે ફસાઈ ગયા છે.…

સુપ્રીમ કોર્ટનો સરોગસીને લઇ મહત્વપૂર્ણ ચુકાદો, 2021 પહેલા પ્રક્રિયા શરૂ કરનારા યુગલો માટે વય મર્યાદાની શરતો લાગુ નહીં પડે

ભારતના સુપ્રીમ કોર્ટએ સરોગસી કાયદાને લઈને એક ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ન્યાયમૂર્તિ બી.વી. નાગરત્ના અને ન્યાયમૂર્તિ કે.વી. વિશ્વનાથનની બેંચે નિર્ણય કર્યો કે જેમણે 2021ના “સરોગસી (નિયમન) અધિનિયમ” લાગુ થવાના પહેલાં…

અયોધ્યામાં ઘરમાં વિસ્ફોટથી ત્રણ બાળક સહિત પાંચનાં મોત, અનેક લોકો કાટમાળ નીચે દટાયા

અયોધ્યાના પાગલા ભારી ગામમાં ગુરુવારની રાત્રે એક ઘરમાં થયેલા ભયંકર વિસ્ફોટથી સમગ્ર વિસ્તાર દળી ઉઠ્યો. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે આખું ઘર જ ધરાશાયી થઇ ગયું અને ઘટનામાં ત્રણ બાળકો…

અમિત શાહે સરહદ પારથી થતી ઘૂસણખોરીને રોકવા સુરક્ષા એજન્સીઓને ચેતવણી આપી, જાણો વિગત

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા પરિસ્થિતિની સમીક્ષા માટે યોજાયેલી ઉચ્ચ સ્તરીય સમિતિની બેઠકમાં શિયાળાની હિમવર્ષા શરૂ થવાના પહેલા સરહદ પારથી આતંકવાદીઓની ઘૂસણખોરી અટકાવવા માટે સુરક્ષા એજન્સીઓને સખત…