ગુજરાતના 11 IAS અધિકારીને બિહારમાં વિધાનસભા ચૂંટણી માટે નિરીક્ષક તરીકે જવાબદારી, જાણો લિસ્ટ

બિહારમાં આગામી 6 અને 11 નવેમ્બરે યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભારતના વિવિધ રાજ્યોમાંથી વરિષ્ઠ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે. ગુજરાતના કુલ 11 IAS અધિકારીઓને ચૂંટણી ઓબ્ઝર્વર (નિરીક્ષક) તરીકે બિહાર મોકલવાનો…

દરેક વ્યક્તિને વિદેશ મુસાફરી કરવાનો હક છે: બોમ્બે હાઈકોર્ટનો પાસપોર્ટ વિભાગને સ્પષ્ટ સંદેશ

મુસાફરી કરવી દરેક વ્યક્તિનો બંધારણીય હક છે અને તેનો ભંગ કરવો બંધારણની કલમ 21ના ઉલ્લંઘન સમાન છે, એવું મહત્વપૂર્ણ નિવેદન બોમ્બે હાઈકોર્ટ દ્વારા કરવામાં આવ્યું છે. 76 વર્ષીય નાગરિક શરદ…

ચાંદીના ભાવમાં અચાનક 8,000 રૂપિયાનો મોટો ઘટાડો, સોનામાં તેજી યથાવત

તાજેતરના દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળતો હતો, પરંતુ આજે ચાંદીના ભાવમાં અચાનક મોટો ઘટાડો થયો છે. IBJA વેબસાઈટ મુજબ, 16 ઓક્ટોબર સાંજે 5 વાગ્યે ચાંદીનો ભાવ…

વિશ્વમાં ભારતે ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેનાની પદવી હાંસલ કરી: ચીન અને જાપાનને પછાડ્યા

વિશ્વભરમાં ભારતીય વાયુસેનાની તાકાતનો હવે નવી રીતે વધારો થયો છે. વર્લ્ડ ડિરેક્ટરી ઓફ મોર્ડન મિલિટરી એરક્રાફ્ટ (WDMMA) દ્વારા જાહેર કરવામાં આવેલા તાજેતરના રેન્કિંગ મુજબ, ભારત વિશ્વની ત્રીજી સૌથી શક્તિશાળી વાયુસેના…

અમદાવાદ પ્લેન ક્રેશ મામલે ન્યાયિક તપાસની માંગ, મૃતક પાઇલટના પિતાએ કરી સુપ્રીમ કોર્ટમાં અરજી

અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને લઈને પાઇલટ સુમિત સભરવાલના પિતા પુષ્કરાજ સભરવાલે સુપ્રીમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો છે કે સરકારી તપાસ અહેવાલ ખોટો છે અને તેમના પુત્રને અકસ્માત…

કેદારનાથ : 9 કલાકની યાત્રા થશે ફક્ત 40 મિનિટમાં, ભક્તોને મળશે વિશાળ રાહત

ભક્તો માટે ખુશખબર છે! હવે કેદારનાથ ધામ સુધીની 9 કલાકની ઊંહાળી યાત્રા માત્ર 40 મિનિટમાં પૂર્ણ થશે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલા “કેદારનાથ રોપવે પ્રોજેક્ટ” હેઠળ સોનપ્રયાગથી કેદારનાથ સુધી 12.9…

Bihar : વિધાનસભાની ચૂંટણી નહીં લડે પ્રશાંત કિશોર, જાણો કેમ લીધો આ નિર્ણય

જન સૂરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે જાહેરાત કરી છે કે તેઓ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી નહીં લડે. તેમણે કહ્યું કે તેમણે આ નિર્ણય “જાહેર હિત” અને “મોટા હેતુ” માટે લીધો…

ચાંદીમાં અભૂતપૂર્વ તેજી, કિલોગ્રામનો ભાવ પોણા બે લાખની સપાટીને પાર

ચાંદીના ભાવમાં અપ્રતિમ તેજી જોવા મળી રહી છે, જ્યાં ચાંદીનું ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,90,000 થી વધુ પહોંચીને પોણા બે લાખની સપાટી પાર કરી ગઈ છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશનના…

પ્રયાગરાજમાં વાંદરાનો આતંક : 500 રૂપિયાની નોટો લઈ ઝાડ પર ચઢી જતાં દોડધામ મચી

ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી એક અનોખી અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. સવારે એક વાંદરો સોરાઓન તાલુકાના આઝાદ સભાગરમાં યુવકની બાઇક પાસે આવ્યો અને ત્યાં રહેલી બેગમાંથી પૈસા ઉઠાવી લઈને નજીકના…

બુલિયનમાં તેજી વચ્ચે MCX એ સોના-ચાંદી પર માર્જિન વધાર્યો, જાણો વિગત

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (MCX) એ સોના અને ચાંદીના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ પર માર્જિન વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. તાજેતરના સમયમાં સોનાં અને ચાંદીના ભાવમાં નોંધપાત્ર તેજી જોવા મળી છે,…