રશિયાની Rosneft અને Lukoil પર અમેરિકી પ્રતિબંધોની મોટી અસર, તેલની આયાતમાં ઘટાડો કરવા તૈયાર
રશિયાના ઊર્જા ક્ષેત્ર પર અમેરિકાના નવા આકરા પ્રતિબંધો બાદ વૈશ્વિક તેલ બજારમાં હલચલ મચી ગઈ છે. રશિયાની મુખ્ય તેલ કંપનીઓ રોસનેફ્ટ (Rosneft) અને લુકોઇલ (Lukoil) પર યુ.એસ. દ્વારા લાગુ કરાયેલા…
ભારતને મળશે નવા મુખ્ય ન્યાયાધીશ: જસ્ટિસ સૂર્યકાંત બનશે દેશના 53મા CJI, નિયુક્તિની પ્રક્રિયા શરૂ
ભારતના ન્યાયિક તંત્રમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતને દેશના 53મા મુખ્ય ન્યાયાધીશ (Chief Justice of India) તરીકે નિયુક્ત કરવાની પ્રક્રિયા સત્તાવાર…
UP: આજથી રામ લલ્લાના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર, ટ્રસ્ટે નવું સમયપત્રક જાહેર કર્યું
શિયાળાના આગમન સાથે, અયોધ્યામાં રામ લલ્લાના દર્શનનો સમય બદલાયો છે. ગુરુવારથી, ભક્તો સવારે 7 વાગ્યાથી રામ મંદિરમાં રામ લલ્લાના દર્શન કરી શકશે. દર્શન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રહેશે. રામ…
ચૂંટણી પંચ નવેમ્બરથી દેશભરમાં SIR કરશે, આ રાજ્યોથી થશે શરૂઆત
બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા, ચૂંટણી પંચે SIR (સઘન મતદાર સુધારણા) નામનું અભિયાન શરૂ કર્યું. આ અભિયાને રાજકીય ચર્ચા જગાવી અને આ મામલો સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો. કોર્ટે SIR ને…
જેસલમેરમાં માર્બલ ફેક્ટરી પર ‘બીજા દેશથી’ બોમ્બ જેવી વસ્તુ આવી?, સેનાની તપાસ ચાલુ
દિવાળીની રાત્રિએ રાજસ્થાનના સરહદી જિલ્લો જેસલમેરના રીકો ઈન્ડસ્ટ્રિયલ એરિયામાં એક માર્બલ ફેક્ટરી પર રહસ્યમય રીતે વિસ્ફોટક જેવી વસ્તુ પડી હતી. આ ઘટનાએ વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. ફેક્ટરીના લોખંડના શેડ…
સિદ્ધારમૈયા પોતાના રાજકીય કરિયરના અંતિમ તબક્કામાં ! તેમના જ પુત્રએ કેમ આપ્યું આ નિવેદન ?
કર્ણાટકમાં મુખ્યમંત્રી પદમાં ફેરફાર અંગે ઘણી અટકળો ચાલી રહી છે. આ દરમિયાન, મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના પુત્રએ બુધવારે એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સિદ્ધારમૈયા તેમના રાજકીય કારકિર્દીના અંતિમ તબક્કામાં છે…
ઓપરેશન સિંદૂરના વીર જવાનોને ગેલેન્ટ્રી એવોર્ડ એનાયત, કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડ્યું
ભારત સરકાર દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ ગેઝેટ નોટિફિકેશન અનુસાર ઓપરેશન સિંદૂર સહિત વિવિધ સંરક્ષણ અભિયાનોમાં બહાદુરીના કાર્યો માટે 127 સૈનિકોને ગેલેન્ટ્રી એવોર્ડ્સ આપવામાં આવ્યા છે. જેમાં ભારતીય સેનાના અને વાયુસેનાના…
મથુરામાં માલગાડીના ડબ્બા પાટા પરથી ઉતર્યા, રેલવે વ્યવહાર ખોરવાયો
મથુરા જિલ્લામાં મંગળવાર રાત્રે એક ગંભીર રેલ દુર્ઘટના સર્જાઈ છે. આગ્રા-દિલ્હી રેલ લાઇન પર પસાર થઈ રહેલી માલગાડીના 12 ડબ્બા પાટા પરથી ઉતરી જતાં રેલવે વ્યવહાર ઠપ્પ થયો છે. દુર્ઘટનાની…















