ભારતમાલા પ્રોજેક્ટમાં જમીન સંપાદન કૌભાંડ મામલે છત્તીસગઢમાં EDના દરોડા, તપાસનો ધમધમાટ શરૂ
રાયપુરથી વિશાખાપટ્ટનમ (આંધ્રપ્રદેશ) સુધીના ભારતમાલા ઇકોનોમિક કોરિડોર માટે જમીન સંપાદન માટે વળતરની ચુકવણીમાં કથિત ગેરરીતિઓની તપાસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે સોમવારે છત્તીસગઢમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર,…
સુપ્રીમ કોર્ટમાં આજે અરવલ્લી કેસની થશે સુનાવણી, જાણો વિગત
સુપ્રીમ કોર્ટ અરવલ્લી પર્વતમાળાની વ્યાખ્યા સંબંધિત વિવાદની સુનાવણી આગામી સમયમાં કરશે. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંતની આગેવાની હેઠળની વેકેશન બેન્ચ, જેમાં જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ ઓગસ્ટિન જ્યોર્જ મસીહનો સમાવેશ થાય છે,…
ઝારખંડથી કેરળ જતી ટ્રેનમાં આગની ઘટના, એક મુસાફરનું મોત
આંધ્રપ્રદેશના અનાકાપલ્લી જિલ્લામાં ઝારખંડના ટાટાથી કેરળના એર્નાકુલમ જતી ટાટા–એર્નાકુલમ એક્સપ્રેસમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રેલવે વિભાગે અકસ્માતની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે ટ્રેનના એક કોચમાં આગ લાગી હતી,…
ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસનો કહેર, અનેક વિસ્તારોમાં તાપમાન 5 ડિગ્રીથી નીચે
ઉત્તર ભારતમાં ભારે ઠંડી અને ગાઢ ધુમ્મસે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. દિલ્હી સહિત પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 5 ડિગ્રી સેલ્સિયસથી નીચે ગગડી ગયું છે. દિલ્હીમાં…
મોહન ભાગવત: ભારતનો ઉદ્દેશ્ય શક્તિ નહીં, વિશ્વને દિશા આપવું છે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુ સમાજને એકતાબદ્ધ થવા અને સનાતન ધર્મના મૂલ્યોને વૈશ્વિક સ્તરે પ્રસ્થાપિત કરવાની અપીલ કરી છે. તેલંગાણાના રંગારેડ્ડી જિલ્લામાં આયોજિત “વિશ્વ સંઘ શિબિર”…
જમ્મુ-કાશ્મીરમાં મોટા આંદોલનનું અલ્ટીમેટમ ! મહેબૂબા મુફ્તી સહિતના નેતાઓ નજરકેદ
જમ્મુ અને કાશ્મીરમાં વર્તમાન અનામત નીતિ વિરુદ્ધ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તાવિત વિરોધ પ્રદર્શનમાં જોડાતા અટકાવવા માટે પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (PDP) ના પ્રમુખ મહેબૂબા મુફ્તી અને નેશનલ કોન્ફરન્સના સાંસદ આગા સૈયદ રુહુલ્લાહ…
PM મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કર્યો ‘ઓપરેશન સિંદૂર’નો ઉલ્લેખ, જાણો શું કહ્યું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમનો 129મો એપિસોડ આજે પ્રસારિત થયો. આ વર્ષનો આ છેલ્લો એપિસોડ હતો. પીએમ મોદીએ 2025માં દેશની સિદ્ધિઓ તેમજ નવા વર્ષ 2026ના પડકારો, શક્યતાઓ અને…
દિલ્હી-NCRમાં ઠંડી અને પ્રદૂષણનો બમણો માર: AQI ચિંતાજનક, 30 ડિસેમ્બર સુધી શીત લહેર અને ધુમ્મસની ચેતવણી
દિલ્હી-NCR વિસ્તારમાં હાલની ઠંડી અને હવા પ્રદૂષણનો મિશ્રણ મોટા પાયે ગભરાવનું કારણ બની રહ્યું છે. હવામાન વિભાગે 30 ડિસેમ્બર સુધી પંજાબ, હરિયાણા, દિલ્હી અને ઉત્તર રાજસ્થાનમાં શીત લહેર અને ધુમ્મસની…
કોંગ્રેસ સ્થાપના દિવસ : 140 વર્ષમાં બન્યા અનેક દિગ્ગ્જ પ્રમુખો, ઉતાર-ચઢાવથી ભરેલી રાજકીય સફર
દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ગુરુવારે તેનો ૧૩૯મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે પાર્ટી દ્વારા નાગપુરમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આગામી લોકસભા…















