31 માર્ચ 2026 પહેલા નક્સલવાદનો અંત લાવવા કટિબદ્ધ છીએ, સુકમામાં 16 નક્સલીઓના મોત બાદ બોલ્યા અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ફરી એકવાર જાહેરાત કરી છે કે 31 માર્ચ, 2026 સુધીમાં દેશમાંથી નક્સલવાદનો નાશ કરવામાં આવશે. તેમણે નક્સલીઓને હિંસાનો માર્ગ છોડીને શાંતિ અને વિકાસનો માર્ગ પસંદ કરવાની…
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે PM મોદીને ગણાવ્યા ખુબજ ‘સ્માર્ટ’ વ્યક્તિ, ગણાવ્યા નિકટના મિત્ર
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે અને તેમને ‘નિકટના મિત્ર’ અને ‘ખૂબ જ સ્માર્ટ વ્યક્તિ’ ગણાવ્યા છે. શુક્રવારે વ્હાઇટ હાઉસ ખાતે પત્રકારો સાથે વાત…
રશિયન સશસ્ત્ર દળોમાં હજુ પણ 18 ભારતીયો, જેમાંથી 16 ગુમ, સંસદમાં વિદેશ રાજ્યમંત્રીએ આપી માહિતી
કેન્દ્ર સરકારે શુક્રવારે સંસદમાં જણાવ્યું હતું કે રશિયન સશસ્ત્ર દળોમાં હજુ પણ 18 ભારતીયો છે, જેમાંથી 16 ગુમ થયાની રશિયા દ્વારા જાણ કરવામાં આવી છે. વિદેશ રાજ્યમંત્રી કીર્તિ વર્ધન સિંહે…
ઓવૈસીનો દેવેન્દ્ર ફડણવીસને સવાલ, શું આ તોડફોડ કરનારાઓના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવશે ?
સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ કથિત ટિપ્પણી કર્યા બાદ તેમની ઓફિસમાં તોડફોડ કરવામાં આવી હતી. હવે આ અંગે AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીનું નિવેદન સામે આવ્યું…
પારસ્પરિક ટેરીફ ઘટાડવા અનેક દેશો અમેરિકા સાથે વાતચીત કરવાની રાહમાં , ટ્રમ્પે કહ્યું ‘હવે 2 એપ્રિલ પછી જ વાત’
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગેની નીતિઓને કારણે વિશ્વભરના દેશો તણાવમાં છે. ટ્રમ્પની ‘પારસ્પરિક ટેરિફ’ એટલે કે ‘ટિટ ફોર ટેટ’ ટેરિફ નીતિથી બચવા માટે ઘણા દેશો વ્હાઇટ હાઉસના દરવાજા ખટખટાવી…
મદ્રાસ હાઇકોર્ટે કૃણાલ કામરાના વચગાળાના જામીન મંજુર કર્યા, ધરપકડમાંથી મળી રાહત
મદ્રાસ હાઈકોર્ટે સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરાના 7 એપ્રિલ સુધી વચગાળાના આગોતરા જામીન મંજૂર કર્યા છે. આ કેસ મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ કથિત અપમાનજનક ટિપ્પણી સાથે સંબંધિત છે. કોર્ટે…
મ્યાનમારથી લઇ મણિપુર સુધી ધ્રુજી ધરતી, સૌથી વધુ નુકસાન બેંગકોકમાં , પત્તાના મહેલની જેમ તૂટી પડી બિલ્ડીંગો
મ્યાનમાર, બેંગકોક, ચીન અને ભારતની ભૂમિને વિનાશક ભૂકંપે હચમચાવી દીધી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 જણાવવામાં આવી રહી છે અને તેનું કેન્દ્રબિંદુ મ્યાનમારના સાગાઈંગ શહેર નજીક હતું. ભૂકંપથી બેંગકોકમાં…
દેશ માટે લડનારાઓ પ્રત્યે આદર, પરંતુ તોડફોડ કે મિલકતોનો નાશ ક્યારેય સ્વીકારીશું નહીંઃ ખડગે
સમાજવાદી પાર્ટીના સાંસદ રામજી લાલ સુમન દ્વારા રાણા સાંગા પર આપવામાં આવેલા નિવેદન પર રાજ્યસભામાં હોબાળો થયો છે. આ નિવેદન પછી, વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ રામજી લાલ સુમનના ઘર પર…
ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટ તરફથી મળી મોટી રાહત, કોર્ટે કહ્યું હકીકત તપાસ્યા વગર FIR નોંધવી અયોગ્ય
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ ઇમરાન પ્રતાપગઢીને સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળી છે. ગુજરાતના જામનગરમાં ઈમરાન વિરુદ્ધ નોંધાયેલો કેસ કોર્ટે રદ કરી દીધો છે. કોર્ટે સ્વીકાર્યું છે કે જે સોશિયલ મીડિયા…
UAE 500થી વધુ ભારતીય નાગરિકો સહિત 1295 કેદીઓને મુક્ત કરશે, રમઝાન પર સામુહિક માફીની જાહેરાત
સંયુક્ત આરબ અમીરાતે (UAE) પવિત્ર રમઝાન મહિના દરમિયાન 500 થી વધુ ભારતીય નાગરિકો સહિત કેદીઓને સામૂહિક માફીની જાહેરાત કરી છે. ફેબ્રુઆરીના અંતમાં અમલમાં આવેલા આ નિર્ણય હેઠળ, રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ…















