ભારત-પાકિસ્તાન: રાજદ્વારી તણાવ ચરમસીમાએ, હવે પાક.એ રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યો
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવમાં વધુ એક કડકો વળાંક આવ્યો છે. જાસૂસીમાં સંડોવણીના આરોપોને આધારે, બંને દેશોએ એકબીજાના રાજદ્વારીઓને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કરી, તેમને 24 કલાકની અંદર દેશ છોડવાનો…
અમદાવાદમાં પાલતું રોટવીલરનો કહેર, 4 મહિનાની બાળકીનું કરુણ મોત
અમદાવાદ શહેર ફરી એક વાર પાલતું શ્વાનના ખતરનાક હુમલાના કારણે દુઃખદ ઘટનાનું સાક્ષી બન્યું છે. શહેરના હાથીજણ સર્કલ નજીક આવેલી રાધે રેસિડેન્સી સોસાયટીમાં રાત્રિના સમયે એક પાલતું રોટવીલર શ્વાન 4…
પંજાબ: ઝેરી દારૂથી 21 લોકોના મોત, 10ની ધરપકડ, અનેક અધિકારીઓ સસ્પેન્ડ
પંજાબના અમૃતસર જિલ્લાના માજીઠા વિસ્તારમાં બનેલી ઝેરી દારૂ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાખ્યું છે. અત્યાર સુધીમાં ઝેરી દારૂ પીવાથી 21 લોકોના મૃત્યુ થયાનું પુષ્ટિ થઈ છે, જ્યારે 10 લોકો હજુ…
ભારતે પાકિસ્તાની અધિકારીને “પર્સોના નોન ગ્રેટા” જાહેર કર્યો, 24 કલાકમાં દેશ છોડવાનો આદેશ
પહેલગામ (જમ્મુ અને કાશ્મીર)માં થયેલા જઘન્ય આતંકવાદી હુમલાના માત્ર એક દિવસ બાદ, ભારત સરકારે પાકિસ્તાન વિરુદ્ધ વધુ એક મહત્વપૂર્ણ અને કડક રાજદ્વારી પગલું લીધું છે. નવી દિલ્હી સ્થિત પાકિસ્તાની હાઈ…
વિરાટ કોહલી અનુષ્કા શર્માને લઈને પ્રેમાનંદ મહારાજ પાસે પહોંચ્યો, સંતે તેમને જોતા જ પ્રશ્ન પૂછ્યો, ‘તમે ખુશ છો..?’
વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વૃંદાવનમાં ત્રીજી વખત પ્રેમાનંદ મહારાજને મળ્યા હતા. વિરાટે તાજેતરમાં જ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા ફરી એકવાર વૃંદાવનમાં પ્રેમાનંદ…
“ભારતના 3 સંકલ્પો”: પીએમ મોદીએ સેનાને આપી નવી દિશા, પાકિસ્તાન માટે ચેતવણી સમાન સંદેશ
–:પીએમ મોદીએ ‘ઓપરેશન સિંદૂર’ હેઠળ સેનાની તાકાતની પ્રશંસા કરી અને પાકિસ્તાનને ચેતવણી આપી કે ભારત આતંકવાદી હુમલાઓનો યોગ્ય જવાબ આપશે:– ‘ઓપરેશન સિંદૂર’ એ દુનિયાને ભારતની તાકાત બતાવી. ભારતીય દળોએ…
PM Modi adampur Visit: ઓપરેશન સિંદૂર પછી પીએમ મોદી આદમપુર એરબેઝ કેમ પહોંચ્યા? જાણો તે વિશે
પીએમ મોદી આદમપુર એરબેઝ મુલાકાત: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આદમપુર એરબેઝની મુલાકાત લીધી. તેમણે પાકિસ્તાનના ખોટા દાવાઓનો પર્દાફાશ કર્યો. તેમણે વાયુસેનાના જવાનોને મળ્યા અને તેમની બહાદુરીની પ્રશંસા કરી. પીએમ મોદી…
ભારતીય સેનાને સલામી આપવા આલિયા ભટ્ટએ કરી પોસ્ટ તો પણ શા માટે થઈ ટ્રોલ , જાણો યુઝર્સે શું કહ્યું
બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટે ઓપરેશન સિંદૂરના લગભગ એક અઠવાડિયા પછી ભારતીય સેના માટે એક પોસ્ટ શેર કરી છે. તેમણે દેશ માટે લડતા સશસ્ત્ર દળો અને તેમના માતાપિતા વિશે એક હૃદયસ્પર્શી…
સોનાનો ભાવ: ભારત-પાકિસ્તાન તણાવ બંધ થતાં જ એક જ દિવસમાં સોનાનાં ભાવમાં મોટો ઘટાડો, જાણો નવીનતમ ભાવ
સોનાના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. એક સમયે સોનું ઘટીને રૂ. 3400 (આજે સોનાનો ભાવ) થઈ ગયું. એવું કહેવું ખોટું નહીં હોય કે સોનું મોઢેથી ઢળી પડ્યું છે.…
















