પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા 1239 જગ્યાઓ પર ભરતી જાહેર, 17 મેથી ભરાશે ફોર્મ

ગુજરાત રાજ્યના યુવા ઉમેદવારો માટે નોકરીનું સોનુ અવસર સામે આવ્યું છે. પંચાયત સેવા પસંદગી મંડળ (GPSSB) દ્વારા વર્ક આસિસ્ટન્ટ અને ટ્રેસર વર્ગ-3 માટે કુલ 1239 જગ્યાઓ પર ભરતી જાહેર કરવામાં…

બ્રિટનની અમીરોની યાદી જાહેર: કિંગ ચાર્લ્સ અને સુનક સમાન સંપત્તિ સાથે, હિન્દુજા પરિવાર ફરી ટોચ પર

બ્રિટનની અમીરોની વર્ષ 2024 માટેની યાદી જાહેર થઈ ગઈ છે, જેમાં ભારતીય મૂળના હિન્દુજા પરિવારે ફરી એક વખત ટોચની પદવી મેળવી છે. તેમ જ, બ્રિટનના રાજા ચાર્લ્સ ત્રીજા અને પૂર્વ…

નાની ઉમંરના ગૃહમંત્રીની મોટી કાર્યવાહી…! કોણ ઉતર્યા ભૂગર્ભમાં..?

હવે નહીં ચાલે લુખ્ખાઓની દાદાગીરી કે નહીં ચાલે વ્યાજખોરોની ચાલાકી. કેમ કે ગુજરાતમાં દાદાનું રાજ છે અને રાજ્યના યુવા ગૃહ મંત્રી હર્ષ સંઘવી છે. જી હા કેમ કે આપણે જોઈએ…

શાહબાઝે ફરી કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો, શાંતિ મંત્રણાની અપીલ પણ કરી

પાકિસ્તાનના વડા પ્રધાન શાહબાઝ શરીફે ફરી એકવાર ભારત સાથે શાંતિ મંત્રણાની અપીલ કરી છે. જોકે, સાથે જ તેઓએ જમ્મુ-કાશ્મીર સહિતના “પડતર મુદ્દાઓ” ઉકેલવાની જરૂરિયાત પણ રજુ કરી છે, જેને લઈને…

ગુજરાત પોલીસે દાખલો બેસાડ્યો, દેશના ઇતિહાસમાં પ્રથમવાર વ્યાજખોરોની મિલ્કત કરાઈ જપ્ત

ગુજરાત પોલીસે ખુબ કડકાઇ સાથે આકરા પગલા ભર્યા છે ત્યારે દેશના ઇતિહાસમાં પ્રથમવાર ગુજરાત પોલીસ દ્વારા આવા વ્યાજખોરોની મિલ્કત પણ જપ્ત કરી લઇ વ્યાજખોરોને આ પ્રકારનો ગુનો આચરવાનો વિચાર પણ…

અફઘાનિસ્તાને કર્યો પાકિસ્તાનનો પર્દાફાશ, કહ્યું – “ભારતીય મિસાઇલો અમને કોઈ નુકસાન પહોંચાડતી નથી”

પાકિસ્તાનના ભારત વિરોધી દાવાઓ એક પછી એક પથ્થર પર પડતા જોવા મળી રહ્યા છે. પહેલગામ આતંકવાદી હુમલાથી લઈને ઓપરેશન સિંદૂર સુધી પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપો હવે ધૂળખાતાં જાય છે.…

ઓડિશામાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે મહત્વપૂર્ણ પગલું, ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના

ઓડિશા સરકારે ટ્રાન્સજેન્ડર સમુદાયના સમૂહ વિકાસ અને પુનર્વસન માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. રાજ્ય સરકારે ટ્રાન્સજેન્ડર કલ્યાણ બોર્ડની રચના કરવાની જાહેરાત કરી છે. આ બોર્ડની રચના ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓ (અધિકારોનું…

અંક જ્યોતિષ/16 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/16 મે 2025: કુંભ સહિત આ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ, ખૂલી શકે છે પ્રગતિના દ્વાર; જાણો તમારું રાશિ ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

પંચાંગ :16 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…