‘કંઈપણ થઈ શક્યું હોત’: બિલ્ડીંગમાં આગ લાગતા ઉદિત નારાયણ ભાગ્યો, અકસ્માતમાં ગાયકના પાડોશીનું મોત

પ્રખ્યાત પ્લેબેક સિંગર ઉદિત નારાયણના અંધેરી વેસ્ટ, મુંબઈમાં એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં આગ લાગી હતી. આ અકસ્માત સોમવારે રાત્રે લગભગ 9 વાગ્યાની આસપાસ થયો હતો. આ બિલ્ડિંગના 11મા માળે એક ફ્લેટમાં આગ…

અમદાવાદ “ફલાવર શો” ની ખુશ્બુ આખી દુનિયામાં ફેલાઇ, વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકેને ગિનિસ બુક ઓફ વલ્ડૅ રેકોર્ડમાં મળ્યુ સ્થાન.

અમદાવાદના ઈન્ટરનેશનલ ફ્લાવર શૉને વર્લ્ડ લાર્જેસ્ટ ફ્લાવર બુકે માટે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયુ. સાથે જ અમદાવાદે વિશ્વ સ્તરે પોતાની ઓળખ બનાવી. જેમાં આ અદ્ધભુત ફલાવર બુકે…

અમદાવાદમાં યોજાશે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ- 2025, 143 પતંગબાજો, 47 દેશોમાંથી લેશે ભાગ..! વધુ વાંચો

B INDIA INTERNATIONAL KITE FESTIVAL :– ઉત્તરાયણના પર્વને ગણતરીના દિવસો બાકી છે. ત્યારે અમદાવાદ શહેરની વિશ્વ વિખ્યાત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન 11થી 14 જાન્યુઆરી કરવામાં આવ્યું છે. અમદાવાદ પતંગ મહોત્સવમાં…

અલ્લુ અર્જુન: અલ્લુ અર્જુન ‘પુષ્પા 2’ સ્ક્રીનિંગ અકસ્માતમાં ઘાયલ બાળકને મળ્યો, ભારે સુરક્ષા વચ્ચે હોસ્પિટલ પહોંચ્યો

અભિનેતા અલ્લુ અર્જુન મંગળવારે (7 જાન્યુઆરી) સંધ્યા થિયેટરમાં ‘પુષ્પા 2’ ના સ્ક્રીનીંગ દરમિયાન નાસભાગની દુર્ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલા 8 વર્ષના છોકરા શ્રી તેજાને મળવા હોસ્પિટલ પહોંચ્યો. તેઓ હૈદરાબાદના બેગમપેટ…

સના ખાન બેબી: સના ખાન બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો; 2020 માં શોબિઝ છોડી દીધું

બિગ બોસ 6માં જોવા મળેલી પૂર્વ અભિનેત્રી સના ખાને ફરી એકવાર તેના ચાહકોને ખુશખબર આપી છે. તે બીજી વખત માતા બની છે અને તેણે પુત્રને જન્મ આપ્યો છે. તેણે પોતાના…

આલોક ચેટર્જી: પીઢ થિયેટર કલાકાર અને NSD સુવર્ણ ચંદ્રક વિજેતા આલોક ચેટર્જીનું અવસાન; ઈરફાન ખાનની નજીક હતા

જાણીતા થિયેટર કલાકાર અને નેશનલ સ્કૂલ ઓફ ડ્રામાના ગોલ્ડ મેડલ વિજેતા પીઢ અભિનેતા આલોક ચેટર્જીનું નિધન થયું છે. તેમણે મંગળવારે વહેલી સવારે 64 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું. તેઓ લાંબા…

ડિજિટલ ગુજરાત: રાજ્યના ગ્રામીણ ઘરો હવે બનશે ‘સ્માર્ટ હોમ્સ’, વિદેશના ધરો પણ લાગશે ઞાખા

–> ગુજરાતના રાજ્ય સરકાર તરફથી ગ્રામ્ય વિસ્તારના ઘરોને માર્કેટ કરતા સસ્તા દરે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇન્ટરનેટ સુવિધા પ્રદાન કરવા માટે રાજ્ય સરકારની ‘હર ઘર કનેક્ટિવિટી’પહેલ શરુ કરવામા આવી. તેમજ રાજ્યના વિજ્ઞાન…

દિલ્હી ચૂંટણીની તારીખો જાહેરઃ 5 ફેબ્રુઆરીએ મતદાન, 8 ફેબ્રુઆરીએ પરિણામ

–>દિલ્હીમાં 70 વિધાનસભા મતવિસ્તાર છે, જેમાંથી 12 અનામત છે. કુલ 13,033 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે :-     B INDIA નવી દિલ્હી: દિલ્હીના 1.55 કરોડથી વધુ મતદારો 5 ફેબ્રુઆરીએ…

બળાત્કારના દોષિત આસારામને વચગાળાના જામીન મળ્યા, પણ તેઓ તેમના અનુયાયીઓને મળી શકશે નહી

–>આસારામ, જેમનું સાચું નામ આસુમલ સિરુમલાની હરપલાની છે, તેમને 2013 માં જોધપુરમાં તેમના આશ્રમમાં એક કિશોરી પર બળાત્કાર કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી:-      B INDIA નવી દિલ્હી:…

સ્ટેટ મોનિટરિંગ સેલને મળ્યો અલાયદા પોલીસ સ્ટેશનનો દરજ્જો: ગુજરાતમાં ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ સામે નવી લડાઈનો પ્રારંભ

–>ગુજરાતને સ્પર્શતા રાજ્યની બહાર થતા ક્રિકેટ સટ્ટા, ડબ્બા ટ્રેડિંગ, ડ્રગ્સ, પ્રોહિબિશન, જુગાર અને કબુતરબાજી જેવા ગુનાઓની સ્વાયત્ત તપાસ થઇ શકશે:- • સ્ટેટ મોનિટરિંગ સેલને રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયનું…