ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઈનામી રકમની જાહેરાત કરી, ટાઇટલ જીતવા પર મળશે કરોડો રૂપિયા
ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની ઈનામી રકમ: પાકિસ્તાન અને UAE માં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે ICC દ્વારા ઈનામી રકમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ઈનામી રકમમાં ગયા વખતની સરખામણીમાં…
IPL 2025 આ તારીખથી થશે શરૂ, પહેલી મેચ KKR-RCB, જાણો ક્યારે રમાશે ફાઈનલ
દુનિયાભરના ક્રિકેટ ચાહકો IPLની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. IPL 2025 માટે મેગા ઓક્શન ગયા વર્ષે નવેમ્બરમાં યોજાયું હતું, જેમાં તમામ 10 ફ્રેન્ચાઇઝીઓએ તેમની ટીમોને અંતિમ સ્વરૂપ આપ્યું હતું. હવે…
અમદાવાદથી ગાંધીનગર જવું બન્યું હવે સરળ, મેટ્રોમાં ગિફ્ટ સિટી સુધી જવાની ફ્રિકવન્સી વધારાઈ
B INDIA અમદાવાદ : મેટ્રોમાં અમદાવાદથી ગાંધીનગર જવું હવે સરળ બન્યું છે. 15 ફેબ્રુઆરીથી અમદાવાદથી ગાંધીનગર અને મોટેરા સ્ટેશન પર પરત ફરવા માટે મેટ્રો ટ્રેન બદલવાની જરૂર રહેશે નહીં. ગુજરાત…
વડોદરામાં વધુ એક મહિલા બની લવ જેહાદનો શિકાર, મુસ્લિમ ધર્મ અપનાવવા કર્યુ દબાણ
B INDIA વડોદરા : વડોદરામાં વધુ એક મહિલા લવ જેહાદનો શિકાર બની છે,જેમાં મોહસીન નામના યુવકે મનોજ સોની તરીકે ઓળખ આપી મહિલાને ફસાવી દુષ્કર્મ આચર્યું છે. ત્યારે રેલવેમાં ફીટરમેન તરીકે…
અમદાવાદમાં રોગચાળાએ માથું ઉચક્યું, ઓપીડીમાં વધી દર્દીઓની સંખ્યા
B INDIA અમદાવાદ : અમદાવાદ શહેરમાં બદલતા વાતાવરણ કારણે રોગચાળો વધાર્યો છે ત્યારે મિશ્ર ઋતુના કેસ વધતા તબીબએ લોકોને ચેતવ્યા છેકે હાલ બહારનું ખાવાનું ટાળવુ જોઈએ કારણ કે દર વર્ષ…
રાજ્યમાં આ તારીખથી વધશે ગરમી, હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની આગાહી
રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અહેસાર થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ થાય છે જ્યારે બપોરે તો ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ…
ગુજરાતમાં બોર્ડની પરીક્ષાને તૈયારી, ગેરરીતિ કરશે તો થઈ શકે છે જેલ અને દંડની જોગવાઈ
ગુજરાતમાં વધતી ગેરરીતિને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. ત્યારે ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં ગુજરાત જાહેર પરીક્ષામા ગેરરિતિઓ રોકવા કાયદો-૨૦૨૩ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ કાયદો-૧૯૭૨ની કલમ-૪૩ લાગુ…
વાસ્તુ ટિપ્સ: પાણીમાં આ બે જાદુઈ વસ્તુઓ ભેળવી દો, ઘર પૈસાથી ભરાઈ જશે, મન શાંત રહેશે
વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા અને તેને સજાવવાની વાત છે, પરંતુ તે જીવનના દરેક પાસાઓનો પણ ઉલ્લેખ કરે છે. ઘરની સફાઈ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેથી ઘરનું વાસ્તુ સારું…
નર્મદેશ્વર શિવલિંગ: નર્મદા નદીના દરેક પથ્થરને શિવલિંગ કેમ કહેવામાં આવે છે? પૂજાના ઘણા ફાયદા
ભારતમાં એવી ઘણી નદીઓ છે, જેમના અસ્તિત્વની વાર્તા પૌરાણિક કાળ સાથે જોડાયેલી છે. આજે અમે તમને આવી જ એક નદી એટલે કે નર્મદા નદી (નર્મદા શિવલિંગનું મહત્વ) વિશે જણાવવા જઈ…
ડુંગળીની છાલ: ડુંગળીની છાલ નકામી છે એમ વિચારીને ફેંકી ન દો? તમને 6 આશ્ચર્યજનક ફાયદા મળશે; સ્વાસ્થ્ય સુધરશે
રસોઈ બનાવતી વખતે, આપણે ડુંગળીની છાલને નકામી સમજીને ફેંકી દઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે તેમાં ઘણા સ્વસ્થ અને ઘરગથ્થુ ઉપયોગી ગુણધર્મો છુપાયેલા છે? ડુંગળીની છાલમાં એન્ટીઑકિસડન્ટ, વિટામિન…
















