UNમાં નેતન્યાહૂનો વિવાદિત પ્રવેશ, 100થી વધુ દેશોએ બોલતાં પહેલા જ કર્યું વોકઆઉટ
ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂના સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભાષણ વખતે એક વિલક્ષણ દૃશ્ય જોવા મળ્યું. તેઓ સ્ટેજ પર આવ્યા તે પહેલાજ 100થી વધુ દેશોના પ્રતિનિધિઓએ સદનમાંથી વોકઆઉટ કરી લીધો હતો.…
તિરુપતિ મંદિર બનશે ભારતનું પહેલું AI ટેમ્પલ, ભક્તો હવે વધુ શાંતિથી કરી શકશે દર્શન
ભારતના સૌથી લોકપ્રિય ધાર્મિક સ્થળોમાંથી એક, તિરુમલા તિરુપતિ મંદિરમાં ટૂંક સમયમાં દેશનું પ્રથમ AI આધારિત કમાન્ડ કંટ્રોલ સેન્ટર કાર્યરત થવા જઈ રહ્યું છે. આ નવી ટેક્નોલોજીથી સજ્જ વ્યવસ્થા ભક્તોને વધુ…
અમદાવાદમાં “I Love Mohammad” પોસ્ટર વિવાદ : ઇમરાન ખેડાવાલાનો બચાવ, તહેવારનો ભાગ હોવાનું જણાવ્યું
સમગ્ર દેશમાં “I Love Mohammad” પોસ્ટરોને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે હવે અમદાવાદમાં પણ આ મુદ્દો ગરમાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં આ પ્રકારના પોસ્ટરો જોવા મળ્યા છે, જેમાં જમાલપુર દરવાજા,…
રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની કરાઈ આગાહી, 30 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની શક્યતા
રાજ્યમાં ચોમાસા વિદાયની વેળાએ હળવો થી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે. હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલ આગાહી અનુસાર આગામી 7 દિવસ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે. ખાસ કરીને…
પાકિસ્તાનની ફરિયાદ બાદ ICCએ સૂર્યકુમાર યાદવને દોષી ઠેરવ્યો, જાણો આખી વિગત
એશિયા કપ 2025 હવે પોતાના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે, અને 28 સપ્ટેમ્બરે થનારી ભારત વિરુદ્ધ પાકિસ્તાનની ફાઈનલ મેચને લઈ આતુરતા બરાબર જોવા મળી રહી છે. પરંતુ, મેચ પહેલાં એક…
અમદાવાદઃ ચંડોળાને મીની બાંગ્લાદેશ બનાવનારને મળ્યા શરતી જામીન, જાણો વિગત
અમદાવાદ શહેરના ચંડોળા તળાવ વિસ્તારમાં ગેરકાયદે વસાહતો ઉભી કરીને તેને “મીની બાંગ્લાદેશ” બનાવનાર લલ્લા બિહારી (મહંમદ પઠાણ) અને તેના પુત્ર ફતેહ મહમદ પઠાણને ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યા છે. હાઈકોર્ટે…
નવરાત્રીના ચોથા દિવસે માતા કૂષ્માંડાની થાય છે પૂજા: જાણો પૂજા વિધિ, કથા, મંત્ર અને આરતી
નવરાત્રીના નવ પાવન દિવસોમાં દરેક દિવસ દુર્ગાના એક વિશિષ્ટ સ્વરૂપને સમર્પિત છે. નવરાત્રીના ચોથા દિવસે (ચતુર્થ નોરતુ) માતા કૂષ્માંડાની પૂજા કરવામાં આવે છે. આ દેવીનું નામ “કૂષ્માંડા” એ રીતે પડ્યું…
રાજકોટના ગોંડલ રોડ પર જાહેરમાં પાઈપ વડે મારામારી, જાણો સમગ્ર વિગત
રાજકોટના ગોંડલ રોડ પર જાહેરમાં થયેલી મારામારીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાનું વીડિયો જોઈ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે અને કાયદો વ્યવસ્થાની…
નવરાત્રીમાં મેઘરાજાની ખલેલ: બંગાળની ખાડીના ડિપ્રેશનને લઈને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ જાહેર
ગુજરાતમાં નવરાત્રિની ધૂમજમાળી વચ્ચે મેઘરાજા પણ બિનમુલાકાતી મહેમાનની જેમ આવી ગયા છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે કે બંગાળની ખાડી પર સર્જાયેલા ડિપ્રેશનને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી…
















