રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો અમદાવાદ એરપોર્ટ પરથી રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ ભાવસભર વિદાય આપી

માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીનો ત્રિ-દિવસીય ગુજરાત પ્રવાસ સમ્પન્ન થયો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજીને અમદાવાદ એરપોર્ટ પરથી ભાવસભર વિદાય આપી હતી. આ પ્રસંગે…

અંક જ્યોતિષ/15 એપ્રિલ 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/15 એપ્રિલ 2026: આ રાશિઓના જાતકોનું આજે ખુલશે ભાગ્યનું તાળું, જાણો તમારું રાશી ભવિષ્ય

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

પંચાંગ /15 એપ્રિલ 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

રશિયામાં ચોંકાવનારો ખુલાસો: ગુપ્ત લેબોરેટરીઓમાં ઝેર પ્રયોગોના દાવા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતીનને લઈને એક ગંભીર અને ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. રશિયન તપાસ સંસ્થાના અહેવાલ મુજબ, દેશમાં એક ગુપ્ત “ઝેર સંશોધન નેટવર્ક” ચલાવવામાં આવી રહ્યું છે, જેમાં વૈજ્ઞાનિકો…

મલેશિયા જતી બોટ આંદામાન સાગરમાં પલટી : 9 બચાવાયા, 250 લાપત્તા

આંદામાન સમુદ્રમાં એક ગંભીર સમુદ્રી દુર્ઘટના બની છે, જેમાં બાંગ્લાદેશી અને રોહિંગ્યા શરણાર્થીઓને લઈ જઈ રહેલી બોટ પલટી જતાં મોટી સંખ્યામાં લોકો લાપત્તા થયાની આશંકા છે. બોટ પલટી જતા 250થી…

ઈટાલીએ ઈઝરાયેલ સાથેના સંરક્ષણ કરારો સસ્પેન્ડ કર્યા, રાજકીય તણાવ વધ્યો

ઈટાલી અને ઈઝરાયેલ વચ્ચેના સંરક્ષણ સંબંધોમાં મહત્વપૂર્ણ રાજકીય ફેરફાર જોવા મળ્યો છે. ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ જાહેરાત કરી છે કે વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈઝરાયેલ સાથેના સંરક્ષણ કરારો હાલ માટે…

બોક્સ ઓફિસ પર ધમાકો: ‘ધુરંધર’ સીરિઝે 3000 કરોડ પાર કર્યા

ભારતીય સિનેમામાં એક નવો ઈતિહાસ રચાયો છે. Dhurandhar ફિલ્મ ફ્રેન્ચાઈઝીએ બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરતાં વિશ્વભરમાં 3000 કરોડ રૂપિયાથી વધુનો બિઝનેસ કરીને દેશની પ્રથમ એવી ફિલ્મ સીરિઝ બની છે…

બિહારમાં નવી સરકાર રચાઈ: નવા મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરીનું નામ જાહેર

બિહારમાં રાજકીય ઘટનાક્રમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. ભારતીય જનતા પાર્ટીના નેતા સમ્રાટ ચૌધરીનું નામ રાજ્યના નવા મુખ્યમંત્રી તરીકે જાહેર કરવામાં આવ્યું છે. અગાઉના મુખ્યમંત્રી નીતિશ કુમારએ રાજીનામું આપ્યા બાદ…

ગુજરાતમાં ફરી કમોસમી વરસાદની આગાહી, અનેક વિસ્તારોમાં માવઠાની શક્યતા

ગુજરાતમાં એપ્રિલ મહિનામાં ગરમી વચ્ચે ફરી એકવાર કમોસમી વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે…