પહેલગાવ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર પિતા પુત્રના પાર્થિવદેહ ભાવનગર મોકલાયા

જમ્મુ કાશ્મીરનાં અનંતનાગ જિલ્લાના પહેલગામ ખાતે જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલામાં મૃત્યુ પામેલા ભાવનગરના બે સ્વર્ગસ્થ નાગરિકોના મૃતદેહ વિમાન માર્ગે અમદાવાદ એરપોર્ટ પર લવાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલ,…

પહેલગામ આતંકી હુમલાને લઇ શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાનું નિવેદન આવ્યું સામે

જમ્મૂ-કાશ્મીરના પહલગામમાં થયેલા અમાનવીય અને ધૃણાસ્પદ આતંકી હુમલામાં નિર્દોષ પ્રવાસીઓ અને સ્થાનિકો સહિત ત્રણ ગુજરાતીઓના શહીદ થવાના સમાચાર પર રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાએ દુઃખ વ્યક્ત કર્યું હતું. આ આતંકી…

પહેલગામ આતંકી હુમલા બાદ કેન્દ્ર સરકારનો એક્શન મોડ: આવતીકાલે સર્વપક્ષીય બેઠક બોલાવાઈ

જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં મંગળવારે થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં 26 લોકોને જીવ ગુમાવવો પડ્યો હતો, જેમાં 25 ભારતીયો અને 1 નેપાળી નાગરિકનો સમાવેશ થાય છે. આ હુમલાએ સમગ્ર દેશને…

આતંકી હુમલાને લઈને રોબર્ટ વાડ્રાએ આપ્યું વિવાદિત નિવેદન, જાણો શું કહ્યું

કોંગ્રેસ નેતા સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાએ પહેલગામ આતંકવાદી હુમલા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘આ વડાપ્રધાન માટે સંદેશ છે, કારણ કે મુસ્લિમો ખુદને કમજોર અનુભવી રહ્યા છે.’…

પહેલગામ આતંકી હુમલા અંગે કોંગ્રેસના નેતાઓએ વ્યક્ત કર્યું દુઃખ, સરકાર પાસે કરી આ માંગ

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી હતી અને તેને “ક્રૂર” અને “કાયર” ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે નિર્દોષ પ્રવાસીઓને નિશાન બનાવવા એ અત્યંત પીડાદાયક…

પહેલગામ હુમલા બાદ પાકિસ્તાની સેના હાઈ એલર્ટ પર, જાણો કેમ ડરી રહ્યું છે પાકિસ્તાન

મંગળવારે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે સમગ્ર દેશમાં ગુસ્સો છે. આ હુમલામાં અત્યાર સુધીમાં 28 લોકોના મોત થયા છે જ્યારે 17 લોકો ઘાયલ થયાના અહેવાલ છે. દરમિયાન, પાકિસ્તાની સેનાએ…

બર્થ ડે સેલિબ્રેશન માટે ગયા હતા પહેલગામ, આતંકી હુમલામાં ગુમાવ્યો જીવ

જમ્મુ અને કાશ્મીરના પહેલગામ આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના મોતની પુષ્ટિ થઈ છે. મૃતકોમાં ભાવનગરના પિતા-પુત્ર અને સુરતના એક પુરુષનો સમાવેશ થાય છે. અન્ય બે પ્રવાસીઓ ઘાયલ થયા છે અને…

આતંકી હુમલાને લઈને અમિત શાહનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

આતંકી હુમલાને લઈને કેન્દ્રીયમંત્રી અમિત શાહ ઘટના બાદ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે. અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પહેલગામ આતંકવાદી હુમલા પર સ્પષ્ટપણે કહ્યું કે ગુનેગારોને કોઈપણ સંજોગોમાં છોડવામાં આવશે નહીં.…

પહેલગામ હુમલામાં સામેલ 3 આતંકવાદીઓના સ્કેચ જાહેર, ધર્મ પૂછી કરી હતી 26 લોકોની હત્યા

પહેલગામ આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં શોકનો માહોલ જોવા મળ્યો હતો. જે રીતે આતંકવાદીઓએ પ્રવાસીઓને પોતાનો શિકાર બનાવ્યા છે તેનાથી સમગ્ર દેશમાં રોષ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન આતંકવાદીઓના…

Pahalgam Attack: ધર્મ પૂછ્યો અને મારી ગોળી.. આતંકી હુમલામાં ગુજરાતના ત્રણ નાગરિકોએ ગુમાવ્યો જીવ, જુઓ લિસ્ટ

કાશ્મીરના પહેલગામ શહેર નજીક ‘મીની સ્વિટ્ઝર્લૅન્ડ’ તરીકે ઓળખાતા પર્યટન સ્થળ બૈસરન ખીણમાં મંગળવારે થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં મોટાભાગના પ્રવાસીઓ હતા. 2019 માં પુલવામા હુમલા પછી…