આંદામાનના બેરેન આઇલેન્ડમાં જ્વાળામુખી ફાટ્યો, ભારતનો એકમાત્ર જ્વાળામુખી ફરી થયો સક્રિય

આંદામાન અને નિકોબાર ટાપુઓના બેરેન ટાપુ પર 13 અને 20 સપ્ટેમ્બરના રોજ બે નાના જ્વાળામુખી ફાટી નીકળ્યા હતા. અધિકારીઓએ સોમવારે જણાવ્યું હતું કે તે ભારતનો એકમાત્ર સક્રિય જ્વાળામુખી છે. આ…

રાશિફળ/22 સપ્ટેમ્બર 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

USA : કેલિફોર્નિયામાં ક્લિનિક નજીક બોમ્બ બ્લાસ્ટ, 1 નું મોત 4 ઘાયલ

કેલિફોર્નિયાના પામ સ્પ્રિંગ્સ શહેરમાં શનિવારે એક ક્લિનિકની બહાર થયેલા શક્તિશાળી બોમ્બ વિસ્ફોટમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને ચાર અન્ય ઘાયલ થયા હતા. ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI) એ આ…

ISROનું EOS-09 મિશન રહ્યું અધૂરું, ટેકનિકલ ખામીને કારણે…

ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના પીએસએલવી-સી61 રોકેટનું લોન્ચ મિશન સફળ રહ્યું ન હતું. લોન્ચ પછી, ત્રીજા તબક્કા દરમિયાન ટેકનિકલ ખામી જોવા મળી, જેના પરિણામે મિશન અધૂરું રહી ગયું. આ…

અંક જ્યોતિષ/18 મે 2025; આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

પંચાંગ :18 મે 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

રાશિફળ/18 મે 2025: કઈ રાશિના જાતકોએ આજે સાચવીને રહેવું અને કોનો દિવસ રહેશે શુભ? જાણો આજનું રાશિફળ

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

કયા દેશમાં સૌથી વધુ છે સ્માર્ટફોન યુઝર્સ? ભારતે આ બાબતમાં અમેરિકાને છોડ્યું પાછળ

આજના ડિજિટલ યુગમાં, સ્માર્ટફોન આપણા જીવનનો એક આવશ્યક ભાગ બની ગયો છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ હોય, ઓનલાઈન શોપિંગ હોય કે બેંકિંગ સંબંધિત કામ હોય, હવે બધું જ મોબાઈલ દ્વારા થઈ…

RBI ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ પાડશે બહાર, જાણો શું થશે જૂની નોટોનું?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા ટૂંક સમયમાં 20 રૂપિયાની નવી નોટ બહાર પાડશે. ભારતીય રિઝર્વ બેંક (RBI) એ કહ્યું છે કે બેંક ટૂંક સમયમાં ગવર્નર સંજય મલ્હોત્રાના હસ્તાક્ષરવાળી મહાત્મા ગાંધી (નવી)…

ઓપરેશન સિંદૂરને લઈ અમિત શાહનું મોટું નિવેદન, કહ્યું- પાકિસ્તાનમાં 100 કિલોમીટર અંદર ઘૂસી આપ્યો જવાબ

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઓપરેશન સિંદૂર બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે મોટું નિવેદન આપ્યું છે. અમિતશાહે કહ્યું હતું કે, મોદીજી જ્યારથી વડાપ્રધાન…