ચાર ધામ યાત્રા માટે કપાટ બંધ થવાની તારીખો થઇ જાહેર, જાણો વિગત અહીં
ઉત્તરાખંડના ચાર પ્રખ્યાત ધાર્મિક તીર્થસ્થાનો બદ્રીનાથ, કેદારનાથ, યમુનોત્રી અને ગંગોત્રીના દરવાજા ટૂંક સમયમાં શિયાળાની ઋતુ માટે બંધ થઇ રહ્યા છે. આ સંબંધમાં સુચનાઓ અને તારીખો જાહેર કરાઈ છે જેથી યાત્રિકોએ…
JNUમાં રાવણ દહન દરમિયાન વિવાદ: ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના ફોટા સાથે ABVP અને JNUSU આમને-સામને
દિલ્હીની જાણીતી યુનિવર્સિટી JNU ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ ગઈ છે. રાવણ દહન કાર્યક્રમ દરમિયાન ત્યાં ઘમાસાણ થઈ ગયું જ્યારે ABVPના કાર્યક્રમમાં રાવણના પૂતળા પર ઉમર ખાલિદ અને શરજીલ ઇમામના ફોટા…
26 ઓક્ટોબરથી ભારત-ચીન વચ્ચે ડાયરેક્ટ ફ્લાઈટ શરુ થશે, કોલકાતા-ગ્વાંગઝૂ ફ્લાઈટનું શેડ્યૂલ આવ્યું સામે
ભારત અને ચીન વચ્ચેના તણાવભર્યા સંબંધોમાં ધીમે-ધીમે પિઘળતાની અસર દેખાઈ રહી છે. લગભગ પાંચ વર્ષના વિરુદ્ધાભાસ પછી, બંને દેશોએ ફરીથી ડાયરેક્ટ હવાઈ સેવાઓ (Direct Flights) શરુ કરવા માટે સત્તાવાર સંમતિ…
અંક જ્યોતિષ/03 ઓક્ટોમ્બર 2025: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/03 ઓક્ટોમ્બર 2025: આ રાશિના જાતકોએ આજે દલીલોથી રહેવું દૂર, થશે અઢળક લાભ
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
પંચાંગ /03 ઓક્ટોમ્બર 2025: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
બનાસકાંઠામાંથી થરાદ-વાવ જિલ્લાનો થયો શુભારંભ, નવો જિલ્લો હવે આવ્યો અસ્તિત્વમાં
ગુજરાતના બનાસકાંઠા જિલ્લાથી અલગ કરાયેલો નવો “થરાદ-વાવ” જિલ્લો હવે સત્તાવાર રીતે અસ્તિત્વમાં આવી ગયો છે. 2 ઓક્ટોબર 2025, ગુરુવારે ગાંધીજયંતિના દિવસે, વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતના…
વડોદરા : 3 થી 11 ઓક્ટોબર દરમિયાન વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાશે, જાણો વિગત
શહેરના અનેક વિસ્તારોમાં વીજળીના રીપેરીંગ અને જાળવણી કામગીરીને લઈ તા. 3 ઓક્ટોબરથી 11 ઓક્ટોબર દરમિયાન વિજ પુરવઠો સમયગાળાની વચ્ચે ખોરવાશે. દરરોજ સવારે 6:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ…
અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાયું: પોરબંદરથી 210 કિ.મી. દૂર સ્થિર, જાણો સમગ્ર વિગત
અરબી સમુદ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી સર્જાયેલી હવામાની સિસ્ટમ હવે વધુ શક્તિશાળી બની છે. હવામાન વિભાગ મુજબ, આ સિસ્ટમ હવે ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે અને હાલ પોરબંદરથી આશરે 210 કિલોમીટર…
4 ઓક્ટોબરે ગુજરાત ભાજપને મળશે નવો પ્રદેશ પ્રમુખ, તડામાર તૈયારીઓ શરૂ
ગુજરાત ભાજપના નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત હવે કોઈ પણ ક્ષણે થઈ શકે છે. સૂત્રો મુજબ આગામી 4 ઓક્ટોબરે નવાં પ્રદેશ પ્રમુખનો કાર્યભાર સંભાળવામાં આવશે. પ્રદેશ સંગઠન દ્વારા સંપૂર્ણ કાર્યક્રમ પહેલેથી…















