અંક જ્યોતિષ/13 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
રાશિફળ/13 જાન્યુઆરી 2026: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
પંચાંગ /13 જાન્યુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
PM મોદી: Zen-G યુવાનો રિસ્ક લેતાં પાછળ ન હટતા, સરકાર તમારી સાથે છે
12 જાન્યુઆરીએ ‘વિકસિત ભારત યુવા નેતાઓ સંવાદ’ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુવાનોને દેશના વિકાસમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરણા આપી. પીએમ મોદીએ કહ્યું કે યુવાનોના ઉત્સાહ અને ઊર્જા ભારતની શક્તિ બનશે,…
રેલવેની નવી ક્રાંતિ: વંદે ભારત સ્લીપરમાં નહીં રહે VIP ક્વોટા, દરેક મુસાફરને મળશે કન્ફર્મ બર્થ
ભારત રેલવે મુસાફરીને વધુ આરામદાયક અને પારદર્શક બનાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું લઈને આવી છે. હવે વંદે ભારત સ્લીપર ટ્રેનમાં કોઈ પણ VIP ક્વોટા, ઈમરજન્સી ક્વોટા અથવા વરિષ્ઠ અધિકારીઓ માટેની…
કંડલા દીનદયાળ પોર્ટ પર 733 કરોડના ખર્ચે નવો સુપર કાર્ગો બર્થ, પીપીપી મોડલ હેઠળ પ્રોજેક્ટ
કચ્છમાં આવેલ કંડલા દીનદયાળ પોર્ટ ઓથોરિટીએ બંદરની ક્ષમતા વધારવા માટે 733 કરોડ રૂપિયાના ખર્ચે નવા મલ્ટી-પર્પઝ કાર્ગો બર્થની જાહેરાત કરી છે. આ પ્રોજેક્ટ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ (PPP) મોડલ હેઠળ વિકસાવવામાં આવશે.…
Gandhinagar: રાજ્યના TRB જવાનો માટે દૈનિક વેતનમાં 50%નો મોટો વધારો
રાજ્યના ટ્રાફિક વ્યવસ્થાપનના હિરાઓ ટ્રાફિક બ્રિગેડ (TRB)ના જવાનો માટે રાજ્ય સરકારે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. લાંબા સમયથી ચાલતી માંગણીઓને ધ્યાનમાં લઈને હવે TRB જવાનોના દૈનિક માનદ વેતનમાં નોંધપાત્ર વધારો કરવામાં…
બેબી અરિહા શાહ: PM મોદીએ જર્મની ચાન્સેલર સાથે કરી વાત, જાણો સમગ્ર મામલો
જર્મનીમાં ભારતીય પરિવાર સાથે દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં 7 વર્ષીય બાળકી અરિહા શાહ હાલમાં જર્મન પાલક સંભાળ હેઠળ ઉછરી રહી છે. બાળકીના માતા-પિતાએ ન્યાય મેળવવા માટે ભારતમાં અનેક…
મકરસંક્રાંતિ 2026: એકાદશી સંયોગમાં ખીચડી કે દહીં-ચૂડા?
આ વર્ષે મકરસંક્રાંતિની તારીખને લઈને ભક્તોમાં ભારે મૂંઝવણ જોવા મળી રહી છે. કારણ કે આ વખતે મકરસંક્રાંતિ પર એકાદશી તિથિનો સંયોગ સર્જાયો છે. પરંપરા મુજબ મકરસંક્રાંતિના દિવસે સ્નાન, દાન અને…
સુરતમાં 6 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ, 57 વર્ષના શખ્સની ધરપકડ
સુરતના સરથાણા વિસ્તારમાં એક અત્યંત ચોંકાવનારી અને નિંદનીય ઘટના સામે આવી છે, જેમાં 57 વર્ષના આધેડે 6 વર્ષની માસૂમ બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પોતાની દુકાનમાં બાળકી સાથે આ…
















