રાશિફળ/18 ફેબ્રુઆરી 2026: આ 3 રાશિના જાતકોના જીવનમાં થશે મોટા ફેરફાર, જાણો તમારું રાશિ ભવિષ્ય
વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…
અંક જ્યોતિષ/18 ફેબ્રુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર
અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…
પંચાંગ /18 ફેબ્રુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ
પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…
ગાંધીનગર: મુખ્યમંત્રી નિવાસ પર અમિત શાહની ડિનર ડિપ્લોમસીથી રાજકારણમાં ગરમાવો
ગુજરાતમાં સાવળું રાજકીય વાતાવરણ છે, જ્યાં રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી છે. આ વચ્ચે ભારતીય જનતા પાર્ટી (ભાજપ) દ્વારા સંગઠન કાર્ય અને ફેરફારો પર કામ થઈ રહ્યું છે. ભાજપના…
T20 વર્લ્ડકપ 2026: ઝિમ્બાબ્વે સુપર-8 માટે ક્વોલિફાય, ઓસ્ટ્રેલિયા લીગ સ્ટેજથી બહાર
T20 વર્લ્ડકપ 2026ની 32મી ગ્રુપ સ્ટેજ મેચ ઝિમ્બાબ્વે અને આયર્લેન્ડ વચ્ચે શ્રીલંકાના પલ્લેકેલે સ્ટેડિયમમાં રમાવાની હતી. પરંતુ, ભારે વરસાદને કારણે આ મેચ રદ્દ કરવામાં આવી, જેના પરિણામે ટોસ પણ ન…
જુનાગઢ: નાગા સાધુઓ વચ્ચે મૃગી કૂંડમાં ડૂબકી લગાવવાના મામલે કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાઇ
મહાશિવરાત્રીના દિવસે મૃગી કૂંડમાં નાગા સાધુઓની સાથે ડૂબકી મારવી વિવાદમાં ફેરવાયું છે. આ કૃત્યને ચરચામાં લાવનાર વિવાદિત ટિકટોક સ્ટાર કીર્તિ પટેલનો વીડિયો વાયરલ થયો છે, જેમાં તે નાગા સાધુઓની વચ્ચે…
ભારતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૈક્રોનો 3 દિવસનો પ્રવાસ: પીએમ મોદી સાથે મહત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૈક્રો હાલમાં ભારતની મુલાકાત પર છે, જ્યાં પીએમ મોદી સાથે અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર વાતચીત કરવામાં આવી. બંને નેતાઓએ આપસી સહયોગ વધારવાના પ્રયત્નો સાથે કઈ તે મહત્વપૂર્ણ…
રાજકોટ અને જસદણ તાલુકાના કુલ ૧૧૫ ગામના ૩,૪૮,૮૪૨ નાગરિકોને શુદ્ધ પાણી મળી રહ્યું છે: મંત્રીઈશ્વરસિંહ પટેલ
રાજકોટ : વિધાનસભા ગૃહમાં રાજકોટ જિલ્લાના રાજકોટ અને જસદણ તાલુકામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજના અંતર્ગત કરવામાં આવેલી કામગીરી અંગે પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી…
વડનગર: અનુભવાત્મક જ્ઞાન કેન્દ્ર, ગૌ સંરક્ષણ અને સ્માર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે વિકાસનું આદર્શ મોડલ
ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકાસ ભી, વિરાસત ભી’ના વિઝનને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકાર, રાજ્યમાં ઐતિહાસિક વારસાના સંરક્ષણ સાથે માળખાગત વિકાસનું સંતુલિત મૉડલ ઊભું કરી રહી છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે…
ગૃહ મંત્રી અમિત શાહના હસ્તે સોલા સિવિલમાં ‘મોબાઇલ બ્લડ કલેક્શન વાન’અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ
અમદાવાદ: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના વરદ હસ્તે અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે જનસેવાના બે મહત્વપૂર્ણ પ્રકલ્પો – અત્યાધુનિક મોબાઇલ બ્લડ કલેક્શન વાન અને નિયોનેટલ વેન્ટિલેટરનું લોકાર્પણ કરવામાં…
















