જ્યોતિષ પીઠના શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદની મુશ્કેલીમાં થયો વધારો, કોર્ટે આપ્યો FIR દાખલ કરવાનો આદેશ
જ્યોતિષ પીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી માટે મુશ્કેલીઓ વધતી જતી હોય તેવું લાગે છે. ADJ રેપ અને POCSO સ્પેશિયલ કોર્ટે સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી વિરુદ્ધ જાતીય શોષણના આરોપમાં FIR નોંધવાનો આદેશ…
દેશમાં રાજનીતિનું તોફાન | TO THE TOPIC | GUJARATI NEWS BULETIN
દિલ્હી AI સમિટમાં રાજનીતિનું તોફાન કોંગ્રેસ કાર્યકરોની ટી-શર્ટથી હંગામો આંતરરાષ્ટ્રીય મંચ પર વિરોધ પ્રદર્શન દેશની છબી ખરાબ કરવાનો ભાજપનો આરોપ યુવા મોરચા દેશભરમાં આક્રમક ગુજરાતમાં કોંગ્રેસના પૂતળા દહન AI સમિટમાં…
સાયબર ફ્રોડ રોકવા એરટેલે કરી મોટી જાહેરાત, ભારતમાં બનાવી રહ્યા છે AI રિસર્ચ સેન્ટર
ભારતી એરટેલે ભારતમાં સાયબર છેતરપિંડીનો સામનો કરવા માટે એક મોટી ભાગીદારી કરી છે. કંપનીએ કેલિફોર્નિયા સ્થિત AI સ્ટાર્ટઅપ Zscaler સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. ટેલિકોમ ઓપરેટર અને AI સુરક્ષા પ્લેટફોર્મ…
Vadodara : વઢવાણા તળાવમાં પક્ષીઓની સંખ્યામાં મોટો ઘટાડો | #vadodara
વઢવાણા તળાવ, જે ડભોઇ તાલુકોમાં આવેલું છે, વિદેશી પક્ષીઓ માટે જાણીતું સ્થળ માનવામાં આવે છે. પરંતુ આ વર્ષે અહીં આવતા પક્ષીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાતા ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી…
રાજકોટમાં 1400થી વધુ ગેરકાયદેસર મિલકતો પર બુલડોઝર તૈયાર | #rajkot
જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવ અભિયાનનો પ્રારંભ કોર્પોરેશન અને પોલીસની સંયુક્ત કાર્યવાહી ગેરકાયદેસર બાંધકામો સામે કડક પગલાં લેવાયા Follow us On Social Media YouTube : https://www.youtube.com/@BIndiaDigital Website : https://bindia.co/ TWITTER :…
રિવરફ્રન્ટ હાઉસ ખાતે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબહેન વાઘેલા દ્વારા ‘મોબિલિટી એક્ઝિબિશન’નું ઉદ્ઘાટન
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને શિફ્ટ ટ્રાન્સપોર્ટના સંયુક્ત ઉપક્રમે ‘અમદાવાદ નેક્સ્ટ’ અને ‘મોબિલિટી એક્ઝિબિશન’ કાર્યક્રમ શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં રીવરફ્રન્ટ હાઉસ ખાતે યોજાયો હતો. તા. 23 ફેબ્રુઆરી, 2026 સુધી…
ભારતમાં મંદિરો પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા છે LeTના આતંકીઓ; એલર્ટ જારી
ગુપ્તચર એજન્સીઓએ રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત અનેક મોટા શહેરોમાં આતંકવાદી હુમલાની ચેતવણી જારી કરી છે. સૂત્રોનું કહેવું છે કે પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા અને…
21મી ફેબ્રુઆરી- વિશ્વ માતૃભાષા દિવસ: માનવીના હૃદયને હૃદયથી જોડવાનું માધ્યમ એટલે માતૃભાષા
કોઈ અજાણ્યા દેશમાં કે પ્રદેશમાં આપણી ભાષામાં-માતૃભાષામાં વાત કરતી વ્યક્તિ મળી જાય, પછી ભલે તેને ન ઓળખતાં હોઈએ, તોપણ એક પ્રકારની સ્વજનસહ આત્મીયતા અનુભવાય એ સ્વાભાવિક છે. એટલે જ તો…
ઉનાવા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 4ના ઘટના સ્થળે મોત
મહેસાણા જિલ્લાના ઉનાવા પાસે ઊંઝા-મહેસાણા હાઇવે પર એક કરુણ અકસ્માત સર્જાયો છે. રાજસ્થાનથી લગ્ન પ્રસંગ પૂર્ણ કરીને અમદાવાદ પરત ફરી રહેલા એક પરિવારની ઇકો કાર ડિવાઇડર સાથે અથડાતા 4 લોકોના…
















