Banaskantha: મંત્રી ઈશ્વરસિંહ પટેલે કસરા–દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન અને દાંતીવાડા હેડ વર્કસની મુલાકાત લીધી

પ્રવીણસીહ વાધેલા, બનાસકાંઠા/ રાજ્યકક્ષાના જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલ આજે બનાસકાંઠા જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે પાલનપુર તાલુકાના કુશકલ ગામે આવેલ કસરા–દાંતીવાડા પાઈપલાઈન પ્રોજેક્ટના પમ્પિંગ સ્ટેશન-04ની…

Junagadh: માર્ગ સલામતી સપ્તાહ અંતર્ગત આરટીઓ કચેરી ખાતે રક્તદાન તથા નિદાન કેમ્પનું આયોજન

MEET BUDDHBHATTI, Junagadh / માર્ગ સલામતી સપ્તાહ ઉજવણીના ભાગરૂપે જુનાગઢ આરટીઓ કચેરી ખાતે આજે રક્તદાન કેમ્પ તેમજ વિનામૂલ્યે આરોગ્ય નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આરટીઓ કચેરી ખાતે…

નવરચિત વાવ-થરાદ જિલ્લામાં રાજ્યકક્ષાના 77મા પ્રજાસત્તાક પર્વની ભવ્ય ઉજવણી, જાણો કેવી છે તૈયારી

તા.26 જાન્યુઆરી, 2026ના રોજ 77મા પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી નવીન વાવ–થરાદ જિલ્લામાં યોજાનાર છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરીમામય ઉપસ્થિતિમાં યોજાનાર આ મહત્વપૂર્ણ ઉજવણીને સફળ બનાવવા માટે…

અર્જુન મોઢવાડિયાના હસ્તે સાણંદ ખાતે અઝિસ્ટા સ્પેસની ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરીનું ખાતમુહૂર્ત સંપન્ન, જાણો વિગત

અમદાવાદના ઔદ્યોગિક હબ સાણંદ ખાતે અઝિસ્ટા સ્પેસ (Azista Space) દ્વારા ભારતની મહત્વકાંક્ષી ‘ઈલેક્ટ્રો-ઓપ્ટિકલ પેલોડ ફેક્ટરી’નો શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાના…

કેન્દ્ર સરકારે બજેટ સત્ર પહેલા 27 જાન્યુઆરીએ તમામ રાજકીય પક્ષોની બોલાવી બેઠક, જાણો વિગત

કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ આગામી બજેટ સત્ર પહેલા 27 જાન્યુઆરીએ સંસદના બંને ગૃહોના ફ્લોર લીડર્સની સર્વપક્ષીય બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બેઠક સંસદના મુખ્ય સમિતિ ખંડમાં…

જનકપુરી વિકાસપુરી હિંસા કેસમાં સજ્જન કુમાર નિર્દોષ, રાઉઝ એવન્યુ કોર્ટનો ચુકાદો

1984ના શીખ વિરોધી રમખાણો સાથે સંબંધિત દિલ્લીના જનકપુરી અને વિકાસપુરી હિંસા કેસમાં રાઉઝ એવન્યુ કોર્ટે સજ્જન કુમારને નિર્દોષ જાહેર કર્યા છે. આ કેસમાં આરોપી ભૂતપૂર્વ કોંગ્રેસ નેતા સજ્જન કુમારે પોતાનો…

ટ્રમ્પના નિર્ણયથી સોના અને ચાંદીના ભાવમાં કડાકો, જાણો આજના ભાવ

વાયદા બજારમાં, સોનાના ભાવમાં એક જ સત્રમાં 2300 રૂપિયાથી વધુનો ઘટાડો થયો હતો, જ્યારે ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ 13,000 રૂપિયાનો મોટો ઘટાડો થયો હતો. આ અચાનક ઘટાડાએ રોકાણકારો અને ઝવેરાત ખરીદદારો…

PM કિસાનના 22માં હપ્તા માટે ખેડૂતોએ ફરજિયાત કરાવવું પડશે ફાર્મર આઈડી

ભારત સરકારના કૃષિ મંત્રાલયે ખેડૂતોના સુખાકારી અને ડિજિટલ વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે એગ્રીસ્ટેક પ્રોજેક્ટ શરૂ કર્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ દરેક ખેડૂત ખાતેદાર માટે 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી બનાવવો…

કોફી પીવાથી તમારી ઉંમર ઓછી લાગી શકે છે, રિસર્ચેમાં થયો મોટો ખુલાસો

કોફી આજે આપણા રોજિંદા જીવનનો અભિન્ન ભાગ બની ગઈ છે. ચાની જેમ, ઘણા લોકો રોજ સવારે કોફી પીવાનું પસંદ કરે છે. જો કે, દૂધની ચાની વિપરીત, કોફીના ફાયદા તેના ગેરફાયદા…

અમદાવાદ: બોડકદેવમાં NRI ટાવરમાં ફાયરિંગથી દંપતિનું મોત, જાણો શું છે મામલો

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં દંપતિનું મોત થતાં શહેરમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પતિએ ઉશ્કેરાઈને પત્નીની ગોળી મારી હત્યા કરી હતી અને…