અંક જ્યોતિષ/28 જાન્યુઆરી 2026: આજે કયો અંક છે શુભ? જાણો તમારો આજનો લકી નંબર

અંકશાસ્ત્ર દ્વારા, સંખ્યાઓ દ્વારા વ્યક્તિ અને તેના ભવિષ્ય વિશે જાણવાનો પ્રયાસ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ વ્યક્તિનો જન્મ 23 એપ્રિલે થયો હોય, તો તેની જન્મતારીખના અંકોનો સરવાળો 2+3=5…

રાશિફળ/28 જાન્યુઆરી 2026: આ રાશિના જાતકોને વ્યવસાયમાં થશે અઢળક લાભ, જાણો શુભ અંક

વિશ્વમાં જ્યોતિષ શાસ્ત્રનું વિશેષ સ્થાન છે. તમામ લોકો એક યા બીજી રીતે ભવિષ્યને વાંચવામાં આવે છે. હિંદુ જ્યોતિષ શાસ્ત્ર આમ તો ખુબ જ જટિલ કહી શકાય તેવી ગ્રહોની ચાલ અને…

પંચાંગ /28 જાન્યુઆરી 2026: જાણો આજના દિવસના શુભ અને અશુભ યોગ

પંચાંગ એ ભારતીય પરંપરામાં સમય અને તિથિની ગણતરી માટે ઉપયોગમાં લેવાતું એક પરંપરાગત કેલેન્ડર છે. પંચાંગમાં પાંચ તત્વોનો સમાવેશ થાય છે. જેમ કે, તિથિ, વાર, યોગ, નક્ષત્ર અને કરણ. આ…

અરિજિત સિંહનો ચોંકાવનારો નિર્ણય, પ્લેબેક સિંગિંગને કહ્યું અલવિદા

પ્રખ્યાત ગાયક અરિજિત સિંહના ચાહકો માટે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. વર્ષો સુધી બોલીવુડને અનેક સુપરહિટ ગીતો આપ્યા બાદ અરિજિત સિંહે પ્લેબેક સિંગિંગમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેમણે સ્પષ્ટ…

અમદાવાદ એરપોર્ટને મળી બોમ્બની ધમકી: સઘન તપાસ અને સુરક્ષા વધારાઈ

સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્ર સઘન સુરક્ષા તપાસ માટે કાર્યરત થયું છે. અગાઉ શાળાઓને નિશાન બનાવવાના સમાચાર બાદ હવે એરપોર્ટ જેવા સંવેદનશીલ સ્થળને ધમકી…

લસણના પાણીમાં આ વસ્તુઓ ઉમેરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે, જાણો હેલ્ધી ડ્રિંક બનાવવાની રીત

કેન્સર ક્યારે અને કોને થાય તે ચોક્કસ રીતે કહી શકાય તેમ નથી. બદલાતી જીવનશૈલી, ખોટી ખાવાની આદતો અને વધતો તણાવ રોગપ્રતિકારક શક્તિને નબળી બનાવે છે, જેના કારણે ગંભીર બીમારીઓનો ખતરો…

Silver Price Today: ચાંદી $114 પહોંચતાં ઈતિહાસ, ભારતીય બજારમાં ભાવ ₹3.68 લાખ પ્રતિ કિલો

ચાંદીના ભાવમાં ફરી એકવાર ઇતિહાસ સર્જાયો છે. વૈશ્વિક બજારમાં ચાંદીએ તમામ રેકોર્ડ તોડી નાખતાં $100નો આંકડો પાર કર્યો છે. સોમવાર, 26 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ $114 પ્રતિ ઔંસ સુધી પહોંચી ગયો,…

ભારત-યુરોપિયન યુનિયન ટ્રેડ ડીલને લઇ અમેરિકા આક્રમક, ટ્રમ્પના નાણામંત્રીએ યુરોપને ‘ધોખેબાજ’ ગણાવ્યા

ભારત અને યુરોપિયન યુનિયન (EU) વચ્ચેના મુક્ત વ્યાપાર કરાર (FTA) માટેની વાટાઘાટો સફળતાપૂર્વક પૂર્ણ થતા જ અંતરરાષ્ટ્રીય રાજકીય તણાવ સર્જાઇ ગયો છે. ડોનાલ્ડ ટ્રમ્પના નેતૃત્વવાળી અમેરિકી સરકારના નાણામંત્રી સ્કૉટ બેસેન્ટે…

પાકિસ્તાનને UAEનો ‘ઝટકો’: ઈસ્લામાબાદ એરપોર્ટ ડીલ રદ, ભારત-UAE સંબંધો મજબૂત

પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે વધુ એક શરમજનક સ્થિતિ સર્જાઇ છે. સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પાકિસ્તાનના વ્યૂહાત્મક રીતે મહત્વના ઈસ્લામાબાદ, કરાચી અને લાહોર એરપોર્ટના સંચાલન અને વિકાસ માટેનો પ્રસ્તાવિત કરાર…

કોલકાતા: નઝીરાબાદમાં ગોડાઉનમાં ભીષણ આગ, 7ના મોત 20 જેટલા લાપતા

ગણતંત્ર દિવસના પાવન પર્વે કોલકાતાના નઝીરાબાદ વિસ્તારમાંથી હૃદયદ્રાવક સમાચાર સામે આવ્યા છે. સોમવાર, 26 જાન્યુઆરી 2026ના સવારે લગભગ 3 વાગ્યે ડ્રાય ફૂડ અને સોફ્ટ ડ્રિંક્સના ગોડાઉનમાં ભીષણ આગ ફાટી નીકળી,…