પ્રખ્યાત સાધ્વી પ્રેમ બૈસાનું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મૃત્યુ, ઉઠયા અનેક સવાલો

રાજસ્થાનના જોધપુરથી એક સનસનાટીભરી અને ભાવનાત્મક ઘટના સામે આવી છે. સનાતન ધર્મના પ્રચારક સાધ્વી પ્રેમ બૈસાનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. તેમના મૃત્યુના લગભગ ચાર કલાક પછી, તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ…

ચાંદીના ભંડારમાં ‘સુલતાન’ કોણ? જાણો દુનિયાનો સૌથી મોટો ચાંદી ખજાનો કયા દેશ પાસે

સોનાની જેમ હવે ચાંદી પણ રોકાણકારો માટે હોટ ફેવરિટ બની રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે કે વિશ્વમાં ચાંદીનો સૌથી મોટો ભંડાર કયા દેશ પાસે છે.…

ઉત્તર-પશ્ચિમ ભારતમાં હવામાનની તીવ્ર ચેતવણી: હિમપ્રપાત, વરસાદ અને કરા સાથે તાપમાનમાં ભારે ઘટાડો

ઉત્તર-પશ્ચિમ ભારતમાં તાજેતરમાં હવામાન તીવ્ર બન્યું છે. પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં ભારે હિમપ્રપાત જોવા મળ્યો છે, જેનાથી વાહનોને નુકસાન અને અનેક પશુધનના મોત થયા છે. પર્વતોમાં હિમવર્ષા ચાલુ છે, જેને કારણે…

કોલંબિયામાં લેન્ડિંગના 11 મિનિટ પહેલા વિમાન ક્રેશ, સાંસદ સહિત 15 લોકોના મોત

કોલંબિયામાં બુધવારે એક ભયાનક વિમાન દુર્ઘટનામાં સાંસદ સહિત તમામ 15 લોકોના કરુણ મોત નિપજ્યા છે. કુકુટાથી ઓકાણા જઈ રહેલું ‘Beechcraft 1900’ કોમર્શિયલ વિમાન ઉડાન બાદ રહસ્યમય રીતે રડાર પરથી ગાયબ…

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના આજે અંતિમ સંસ્કાર, બારામતીમાં ભીડ ઉમટી

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા અજિત પવારનું બુધવારે સવારે વિમાન દુર્ઘટનામાં અવસાન થયું. મહારાષ્ટ્ર સરકારે ત્રણ દિવસનો રાજ્ય શોક જાહેર કર્યો છે. અજિતના અંતિમ સંસ્કાર…

અનિલ અંબાણીને ફરી લાગ્યો મોટો ઝટકો, ED દ્વારા 1,800 કરોડ રૂપિયાની મિલકત કરાઈ જપ્ત

રિલાયન્સ ગ્રુપના અનિલ અંબાણી સાથે સંકળાયેલી કંપનીઓ સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ મોટી કાર્યવાહી કરી છે. બેન્ક છેતરપિંડી અને અન્ય આરોપોને પગલે EDએ આશરે ₹1,885 કરોડની મિલકત કામચલાઉ રીતે જપ્ત કરી…

સોના-ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો, સોનું ₹1,62,000ને સ્પર્શ્યું

બુધવારે રાત્રે એમસીએક્સ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી છે. વૈશ્વિક સ્તરે યુદ્ધના તણાવ અને આર્થિક અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણની દિશા તરફ વળ્યા છે, જેના પરિણામે…

ગુજરાત સરકાર નવું હેલિકોપ્ટર ખરીદશે: ખાસ કમિટીની રચના અને સુરક્ષા મજબૂત બનાવવાનો પ્રયાસ

ગુજરાત સરકાર રાજ્યની હવાઈ સેવાઓને વધુ સુરક્ષિત અને વિશ્વસનીય બનાવવા માટે નવું હેલિકોપ્ટર ખરીદવાનો નિર્ણય કર્યો છે. હાલમાં રાજ્યમાં ઉપયોગમાં રહેલા હેલિકોપ્ટરમાં વારંવાર ટેક્નિકલ ખામીઓ આવતા સરકારી કામગીરી અને મહત્વપૂર્ણ…

રાજકોટ: ગુમ થયેલા AIIMS ડોક્ટરને રેલવે ટ્રેક પર આપઘાત કરતા બચાવાયા

રાજકોટ શહેરની AIIMS હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર રતન કુમારની ગુમ થવાની ફરિયાદ પોલીસ સુધી પહોંચી હતી, પરંતુ તેઓ રેલવે ટ્રેક પર આપઘાત કરતા પહેલા જ પોલીસ અને સ્થાનિક લોકો દ્વારા બચાવાયા.…

ગુજરાત રિન્યુએબલ એનર્જી કોન્ક્લેવ 2026: નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ રહ્યા ઉપસ્થિત

ગુજરાત અત્યારે ભારતના ‘રિન્યુએબલ એનર્જી કેપિટલ’ તરીકે ઉભરી રહ્યું છે. રાજ્યની ભૌગોલિક સ્થિતિ, લાંબો દરિયાકિનારો અને સરકારની પ્રોત્સાહક નીતિઓને કારણે ગુજરાત ગ્રીન એનર્જી ક્ષેત્રે વૈશ્વિક હબ બની ગયું છે.જેમાં વિશ્વનો…