કિરેન રિજિજુએ જણાવ્યું વકફ સુધારા બિલ લાવવાનું કારણ, કહ્યું- વક્ફ બોર્ડે આ સંસદ ભવનનો પણ કબજો…
ભારે હોબાળા વચ્ચે વકફ સુધારા બિલ લોકસભામાં રજૂ કરવામાં આવ્યું છે. લઘુમતી કલ્યાણ મંત્રી કિરેન રિજિજુએ બિલ રજૂ કર્યું અને કહ્યું કે તેને લાવવું ખૂબ જ જરૂરી હતું. તેમણે પૂછ્યું…
રાજ્ય સરકારે ખેડૂતો માટે લીધો મહત્વનો નિર્ણય, હવે આ તારીખ સુધી થશે ટેકાના ભાવે તુવેરની ખરીદી
ખેડૂતોને લઈ રાજ્ય સરકારે ફરી એક વાર મહત્વનો નિર્ણય લીધો છે. આ દરમિયાન રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી ચાલી રહી છે. રાજ્યનો કોઇપણ ખેડૂત ટેકાના ભાવે તુવેરના વેચાણથી વંચિત ન…
Banaskantha: ડીસા અગ્નિકાંડના મુખ્ય આરોપી દીપકને લઈને થયો મોટો ખુલાસો, આ પહેલા પણ…
ગઇકાલે બનાસકાંઠાના ડીસામાં ફટાકડાના ગોડાઉનમાં મોટી દુર્ઘટના બની હતી. ફટાકડાના ગોડાઉનમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. જેમાં 21 જેટલા લોકોએ જીવ ગુમાવ્યો હતો. આ બ્લાસ્ટ બાદ આસપાસના વિસ્તારના રહેણાંક વિસ્તારના ઘરના…
લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ કરાયું રજૂ, વિપક્ષે શરૂ કર્યો હોબાળો
બીજેપી સાંસદ કિરેન રિજિજુએ લોકસભામાં વકફ એમેન્ડમેન્ટ બિલ 2024 રજૂ કર્યું છે. હવે આગામી આઠ કલાક સુધી તેના પર ચર્ચા થઈ શકે છે. આ અંગે શાસક NDA અને વિપક્ષી પક્ષો…
વકફ સુધારા બિલ: લોકસભામાં આજે મહત્વપૂર્ણ ચર્ચા
થોડા કલાકો પછી, 8 કલાકની લાંબી ચર્ચા શરૂ થશે, જ્યારે સંસદની અંદર રાજકીય સમીકરણોમાં બદલાવ આવવાની શક્યતા છે. આ બિલ પસાર થાય કે નહીં, તે દેશના સૌથી મોટા અને સૌથી…
GST કલેક્શનમાં મોટો ઉછાળો, માર્ચ મહિનામાં સરકારી તિજોરીમાં ₹1.96 લાખ કરોડ થયા જમાં
GST કલેક્શન સતત સરકારની તિજોરી ભરી રહી છે. આ દરમિયાન માર્ચમાં કુલ GST કલેક્શન 9.9 ટકા વધીને રૂ. 1.96 લાખ કરોડથી વધુ થયું છે. મંગળવારે જાહેર કરાયેલા સરકારી આંકડામાં આ…
મોહાલીની એક સ્થાનિક કોર્ટે સ્વ-ઘોષિત ખ્રિસ્તી ઉપદેશક પાદરી બજિન્દર સિંહને આજીવન કેદની સજા ફટકારી છે.
મોહાલીની એક સ્થાનિક કોર્ટે સ્વ-ઘોષિત ખ્રિસ્તી ઉપદેશક પાદરી બજિન્દર સિંહને બળાત્કારના કેસમાં દોષિત ઠેરવ્યા અને તેમને આજીવન કેદની સજા ફટકારી. આ નિર્ણય મંગળવારે જાહેર કરવામાં આવ્યો. 2018 માં, ઝીરકપુરની એક…
ભારતીય હવામાન વિભાગે આગામી મહિનાઓમાં દેશના વિવિધ ભાગોમાં તીવ્ર ગરમીની આગાહી કરી છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ આગામી મહિનાઓમાં દેશના વિવિધ ભાગોમાં તીવ્ર ગરમીની આગાહી કરી છે. IMD અનુસાર, ભારતમાં એપ્રિલથી જૂન સુધી તાપમાન સામાન્યથી ઉપર રહેવાની શક્યતા છે. આ સાથે, મધ્ય…
જોલી ગ્રાન્ટથી બદ્રીનાથ અને કેદારનાથ ધામ માટે હેલિકોપ્ટર બુકિંગમાં ઝડપથી વધારો, 2 મેથી હેલિકોપ્ટર સેવા શરૂ થશે
જોલી ગ્રાન્ટથી બદ્રીનાથ અને કેદારનાથ મંદિરો સુધીના હેલિકોપ્ટર બુકિંગમાં વધારો થયો છે, 20 જૂન સુધીના 70 ટકા બુકિંગ થઈ ગયા છે. રુદ્રાક્ષ એવિએશને આ સમયગાળા માટે હેલિકોપ્ટર સેવાઓનું બુકિંગ પૂર્ણ…
















