વંદે ભારત એક્સપ્રેસ હવે જમ્મુ-શ્રીનગર વચ્ચે દોડશે, 5 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરશે અંતર

ઉત્તર રેલવેએ જમ્મુ અને કાશ્મીર વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તર રેલ્વે દ્વારા શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રેલ્વે સ્ટેશન-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત…

ભારતીય રેલવે શરૂ કરશે 20 નવી ટ્રેનો, ગુજરાત સહિત સમગ્ર દેશ માટે લાભદાયક

ભારતીય રેલવે યાત્રીઓ માટે વધુ આરામદાયક અને સુગમ મુસાફરી પ્રદાન કરવા માટે આગળ આવ્યું છે. વધતી મુસાફરીની માંગ અને તહેવારો દરમિયાન ટ્રેનોમાં ભીડને ધ્યાનમાં રાખીને રેલવે વિભાગે દેશભરના મુખ્ય રૂટ…

હાવડા–કામાખ્યા રૂટ પર દોડશે દેશની પહેલી વંદે ભારત સ્લીપર, ભાડાં જાહેર

પૂર્વી ભારતથી પૂર્વોત્તર ભારતની મુસાફરી હવે વધુ ઝડપી અને આરામદાયક બનવા જઈ રહી છે. ભારતીય રેલવેએ હાવડા અને કામાખ્યા (ગુવાહાટી) વચ્ચે દોડનારી દેશની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસના ભાડાંનું માળખું…