કરોડોની ભીડ દ્વારા નદીમાં સ્નાન છતા મહાકુંભમાં નથી ફેલાઇ બીમારી, ન્યુક્લિઅર ટેક્નોલોજીને જાય છે શ્રેય

અત્યાર સુધીમાં ૫૦ કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે, પરંતુ અત્યાર સુધી મહાકુંભમાં કોઈ પણ પ્રકારની બીમારી ફેલાવાના કોઈ સંકેત નથી. આ આંકડો અમેરિકા અને રશિયાની સંયુક્ત વસ્તી કરતાં…