ગુજરાતમાં IAS અધિકારીઓની મોટી બદલી: ત્રણ જિલ્લામાં નવા કલેક્ટરની નિમણૂક

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે (25 માર્ચ, 2026) એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં રાજ્યના ત્રણ IAS અધિકારીઓની બદલી અને નવી નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે.…

હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માની ટ્રાન્સફર પાછળનું કારણ આવ્યું સામે, લેવાઇ શકે છે કડક પગલા

સુપ્રીમ કોર્ટ કોલેજિયમે દિલ્હી હાઈકોર્ટના જજ જસ્ટિસ યશવંત વર્માને તેમની મૂળ હાઈકોર્ટ અલ્હાબાદમાં ટ્રાન્સફર કર્યા છે. ગુરુવારે અચાનક થયેલા આ ટ્રાન્સફર પાછળનું ચોંકાવનારું કારણ બહાર આવી રહ્યું છે. એવું કહેવામાં…