ભારતની શિક્ષણ પ્રણાલીની હત્યા બંધ થવી જોઇએઃ સોનિયા ગાંધી
કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધીએ શિક્ષણના મુદ્દા પર કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે છેલ્લા દાયકામાં સરકારે ફક્ત પોતાના એજન્ડાને અમલમાં મૂકવાનો પ્રયાસ કર્યો; શૈક્ષણિક સંસ્થાઓનું…
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં મસ્જિદમાં બ્લાસ્ટ, 1 વ્યક્તિ ગંભીર ઘાયલ, 3ને સામાન્ય ઇજા
પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના દક્ષિણ વઝીરિસ્તાનમાં શુક્રવારે નમાજ દરમિયાન એક મસ્જિદમાં બોમ્બ વિસ્ફોટ થયો. આ હુમલામાં જમિયત ઉલેમા-એ-ઇસ્લામ (JUI) ના જિલ્લા વડા અબ્દુલ્લા નદીમ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જ્યારે અન્ય…
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X ડાઉન થવા મામલે મસ્કનો દાવો, યુક્રેનથી થયો સાયબર અટેક
યુએસ DOGE વિભાગના વડા એલોન મસ્કે દાવો કર્યો હતો કે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (ટ્વિટર) પર યુક્રેનથી સાયબર હુમલો થયો હતો, જેના કારણે Xનું સર્વર સમગ્ર વિશ્વમાં ડાઉન થઈ…
અદાણી મામલે ફરીએકવાર PM મોદી પર રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન
પીએમ મોદીએ તેમની અમેરિકા મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ સમય દરમિયાન, એક પત્રકારે ગૌતમ અદાણીના કેસ અંગે એક પ્રશ્ન પૂછ્યો હતો. આ પ્રશ્નનો…
કેજરીવાલ પણ વડાપ્રધાન મોદીની જેમ જુઠ્ઠુ બોલે છે, પણ વડાપ્રધાન કરતા વધારે ચાલાક છેઃ રાહુલ ગાંધી
બાદલી વિધાનસભા ક્ષેત્રમાં એક રેલીને સંબોધતા કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું, “કેજરીવાલ જી, 5 વર્ષ પહેલા યમુનાનું પાણી પીવાની વાત કરી રહ્યા હતા, આજે કોઈએ…
દિલ્હીમાં રાહુલ ગાંધીની જનસભા, કેજરીવાલ અને ભાજપ પર સાધ્યું નિશાન
દિલ્હી ચૂંટણી પ્રચારના ભાગ રૂપે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે બવાનામાં એક જાહેર સભાને સંબોધવા પહોંચ્યા. રાહુલ ગાંધીના નિશાના પર ભાજપની સાથે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પણ હતા.…












