સુપ્રીમ કોર્ટે અરવલ્લીના આદેશ પર લગાવી રોક, આગામી સુનાવણી 21 જાન્યુઆરીએ

સુપ્રીમ કોર્ટે અરવલ્લી પર્વતમાળામાં 100 મીટરથી ઓછી ઉંચાઈ ધરાવતી ટેકરીઓને અરવલ્લી પર્વતમાળા ગણવામાં ન આવે તે આદેશ પર સ્ટે આપ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે આ મામલાની જાતે જ નોંધ લીધી…

“સરકાર સાથે નહીં, ભ્રષ્ટાચાર સાથે છો? તો જેલ તમારા માટે ખાલી છે!”

પંકજ મકવાણા, અમદાવાદ/ ભારતના સુપ્રીમ કોર્ટ દ્વારા મે 2025માં આપવામાં આવેલ એક ઐતિહાસિક ચુકાદાએ ભ્રષ્ટાચાર સામેના કાયદાને નવા દિશા-સૂત્ર આપ્યા છે. ચુકાદાનું મૂળ વિચારધારા પ્રમાણે “ભ્રષ્ટાચાર માત્ર લેનદેન નહીં, પણ…