જાતિ આધારિત વસ્તી ગણતરીના મુદ્દા પર માયાવતી અખિલેશની સાથે , કહ્યું સરકાર શક્ય તેટલી વહેલી તકે પગલા લે

બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતી સમાજવાદી પાર્ટી સાથે સહમત હોય તેવું લાગે છે. બસપાના સ્થાપક કાંશીરામની જન્મજયંતિ નિમિત્તે માયાવતીએ પાર્ટીના સમર્થકો અને કાર્યકરોને મોટો સંદેશ આપ્યો છે અને અખિલેશ યાદવની…

ટ્રમ્પ સાથેની મીટીંગમાં જે કંઇ થયું તે બાદ યુરોપિયન દેશોએ કર્યો જેલેન્સકીને સપોર્ટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકી વચ્ચે ઓવલ ઓફિસમાં શું થયું તે દુનિયાએ જોયું. ઝઘડા પછી શાંતિ કરાર ખોરવાઈ ગયો છે. વ્હાઇટ હાઉસ ખાતે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ…

જર્મનીમાં ચાન્સેલર બનવાની રેસમાં કયા ઉમેદવારને એલન મસ્કે આપ્યો છે સપોર્ટ

જર્મનીમાં આગામી ચાન્સેલર માટે રવિવારે 23 ફેબ્રુઆરીના રોજ ફેડરલ ચૂંટણીઓ યોજાવાની છે. ગયા વર્ષે જર્મનીમાં સરકાર પડી ગઈ. આ પછી, ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે અચાનક ચૂંટણીઓ યોજવાની હાકલ કરી. આ વખતે,…

કોંગ્રેસના દિવંગત નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે છોડી કોંગ્રેસ, કહ્યું ભારે પીડા અને વેદના સાથે….

ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ કોંગ્રેસથી નારાજ છે. ફૈઝલ ​​પટેલે હવે કોંગ્રેસ સાથેના સંબંધો તોડવાની જાહેરાત કરી છે. આ સાથે, તેમણે x પર પોસ્ટ કરીને આનું…

વધુ એક નેતાએ આમ આદમી પાર્ટીને સમર્થન જાહેર કર્યુ, AAPને વોટ આપવા કરી લોકોને અપીલ

આસામની પાર્ટી ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (AIUDF)ના વડા બદરુદ્દીન અજમલે સોમવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને એક મોટી અપીલ કરી છે. બદરુદ્દીન અજમલે ધર્મનિરપેક્ષ લોકોને આમ આદમી પાર્ટીને જીત અપાવવા…

નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની JDUએ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો.

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળ (યુનાઇટેડ) એ બુધવારે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો. મણિપુરમાં સીએમ એન. બિરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે. JDU એ મણિપુર…

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં TMC અને SP આમ આદમી પાર્ટીની સાથે, આપ્યો ખુલ્લો સપોર્ટ

દિલ્હી વિધાનસભાચૂંટણીમાં TMC સુપ્રીમો મમતા બેનર્જી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવ આમ આદમી પાર્ટીના સમર્થનમાં છે.. ચૂંટણી પંચે મંગળવારે દિલ્હી વિધાનસભા ચૂંટણીના શેડ્યૂલની જાહેરાત કરી હતી, ત્યારબાદ મમતા બેનર્જીની પાર્ટી…

વર્ષ 2008માં મનમોહનસિંહની સરકાર માટે સંકટમોચક બન્યા હતા મુલાયમસિંહ, સરકાર પડતા બચાવી હતી

દેશના પૂર્વ વડાપ્રધાન અને જાણીતા અર્થશાસ્ત્રી મનમોહન સિંહનું ગુરુવારે દિલ્હીની AIIMSમાં અવસાન થયું. દેશના તમામ મોટા નેતાઓ આ દુખની ઘડીમાં તેમને ભાવુક શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. મનમોહન સિંહની નીતિઓએ દેશને…