વંદે ભારત એક્સપ્રેસ હવે જમ્મુ-શ્રીનગર વચ્ચે દોડશે, 5 કલાકથી ઓછા સમયમાં પૂર્ણ કરશે અંતર
ઉત્તર રેલવેએ જમ્મુ અને કાશ્મીર વચ્ચે રેલ કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવતા એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ઉત્તર રેલ્વે દ્વારા શ્રી માતા વૈષ્ણો દેવી કટરા રેલ્વે સ્ટેશન-શ્રીનગર વચ્ચે દોડતી વંદે ભારત…
શ્રીનગરમાં ભારે કોલ્ડવેવ: ન્યૂનતમ તાપમાન -1°C, ઠંડીનો દોર જારી
જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં તીવ્ર શીતલહર જોવા મળી રહી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, 8 ફેબ્રુઆરીના રોજ શ્રીનગરમાં ન્યૂનતમ તાપમાન -1 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે, જ્યારે અધિકતમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ…








