સલમાન ખાનના જન્મદિવસે ચાહકોને આંચકો, મનમોહન સિંહના નિધન બાદ સિકંદરના નિર્માતાએ લીધો મોટો નિર્ણય

દેશની અર્થવ્યવસ્થાને સુધારનાર દિગ્ગજ રાજનેતા મનમોહન સિંહ હવે નથી રહ્યા. 26 ડિસેમ્બરની રાત્રે 92 વર્ષીય મનમોહન સિંહે એઈમ્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર આજે થશે. આ સમાચારથી…