ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લાને રાષ્ટ્રપતિ દ્વારા એનાયત કરાયું અશોક ચક્ર, જાણો વિગત

આજે આપણો દેશ તેનો 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે કર્તવ્ય પથ પર એક પરેડ યોજાઈ રહી છે. આ ખાસ પ્રસંગે, આપણા દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ઘણા બહાદુરોને…