ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેના માટે ₹79,000 કરોડના સંરક્ષણ ખરીદી પ્રસ્તાવને મળી મંજૂરી
રક્ષા મંત્રાલયે ગુરુવારે જાહેરાત કરી કે, ડિફેન્સ અક્વિઝિશન કાઉન્સિલ (DAC)એ ભારતીય સેના, નૌકાદળ અને વાયુસેનાની ક્ષમતાઓ વધારવા માટે ₹79,000 કરોડના વિવિધ ખર્ચીય પ્રોજેક્ટોને મંજૂરી આપી છે. આ નિર્ણયથી ભારતીય સેનાના…
એ ગરીબ માણસનું જીવન…’, સૈફ અલી ખાને હુમલાખોર વિશે શું કહ્યું? કહ્યું- સુરક્ષા કેમ રાખવામાં ન આવી
16જાન્યુઆરીની તે રાત, જે સૈફ અલી ખાન અને તેના પરિવાર માટે દુઃસ્વપ્ન બની ગઈ. મધ્યરાત્રિએ, એક માણસ સૈફ અને કરીનાના ઘરમાં ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યો અને પોતાના પરિવારની સુરક્ષા માટે,…
PM મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના, કહ્યું આ મુલાકાતથી બન્ને દેશો વચ્ચેના સંબંધો મજબુત બનશે
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી કુવૈતના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. પ્રધાનમંત્રીએ કુવૈતના શેખ મેશાલ અલ અહેમદ અલ જબર અલ સબાહના આમંત્રણ પર કુવૈતની મુલાકાત લીધી છે. છેલ્લા 43 વર્ષમાં…
પાકિસ્તાન દ્વારા લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઇલ વિકસાવવા પર ભારતે આપ્યો આ જબરજસ્ત પ્રતિભાવ
પાકિસ્તાન દ્વારા લાંબા અંતરની બેલેસ્ટિક મિસાઈલ વિકસાવવા પર અમેરિકાની કાર્યવાહી બાદ ભારતે પણ પ્રતિક્રિયા આપી છે. આને લઈને અમેરિકાએ પાકિસ્તાનની 4 કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે, જેમાં એરોસ્પેસ અને ડિફેન્સ…










