શ્રદ્ધાળુઓની સેવા કરવામાં નિષ્ફળ ગયો હોઉં તો હું માફી માંગુ છું, કુંભના સમાપન બાદ બોલ્યા વડાપ્રધાન મોદી

પ્રયાગરાજમાં ૪૫ દિવસ સુધી ચાલેલો ભવ્ય મહાકુંભ મેળો પૂર્ણ થયો છે. આ કાર્યક્રમમાં, કરોડો ભક્તોએ શ્રદ્ધા અને ભક્તિ સાથે ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કર્યું. પીએમ મોદીએ મહાકુંભના સમાપન પર એક…

45 દિવસ ચાલેલા કુંભમેળામાં 66.30 કરોડ લોકોએ ગંગા અને સંગમમાં ડૂબકી લગાવી

પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભ મેળાનું બુધવારે મહા શિવરાત્રી સાથે સમાપન થયું. 13 જાન્યુઆરીથી શરૂ થયેલો આ વિશાળ ધાર્મિક મેળાવડો વિશ્વભરના ભક્તોનું ધ્યાન આકર્ષિત કરવામાં સફળ રહ્યો, જેમાં લગભગ…

સંગમ કિનારે સ્નાન કરવાથી પાપ ધોવાઇ જાય છે, એટલે હવે નર્કમાં કોઇ નહીં હોયઃ અફઝલ અંસારી

પ્રયાગરાજમાં આયોજિત મહાકુંભ સ્નાન અંગે ગાઝીપુરના સાંસદ અફઝલ અંસારીનું વાંધાજનક નિવેદન પ્રકાશમાં આવ્યું છે. શાદિયાબાદમાં સંત રવિદાસ જયંતીના કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા સાંસદ અફઝલ અંસારીએ કહ્યું – ‘એવું માનવામાં આવે…