વડાપ્રધાન મોદીનું કામ દેશ અને સંસ્કૃતિના હીતમાં, RSSના કાર્યકારી સભ્ય રાજીવ તુલીનું નિવેદન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે મહારાષ્ટ્રના નાગપુરની મુલાકાતે હતા, જ્યાં તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મુખ્યાલયની મુલાકાત લીધી. આ સમયગાળા દરમિયાન તેઓ સંઘના સ્થાપક ડૉ. કેશવ બલિરામ હેડગેવાર અને બીજા સરસંઘચાલક એમ.એસ.…