વિશાખાપટ્ટનમના સિંહાચલમ મંદિરમાં મોટી દુર્ઘટના, દિવાલ ધરાશાયી થતાં 8 લોકોના મોત, 3 ઘાયલ

બુધવારે વહેલી સવારે આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં સિંહાચલમ ખાતે શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં ચંદનોત્સવ દરમિયાન એક દુ:ખદ ઘટના બની. ભારે વરસાદ અને ભારે પવનને કારણે, મંદિર સંકુલમાં તાજેતરમાં બનાવેલી દિવાલ ધરાશાયી…

પાકિસ્તાનમાં હાઇજેક કરાયેલી ટ્રેનના 104 બંધકોને મુક્ત કરાવાયા, 100થી વધુ હજુ બાનમાં

પાકિસ્તાનના બલુચિસ્તાનમાં હાઇજેક થયેલી ટ્રેનમાં બંધક બનાવવામાં આવેલા 100 થી વધુ લોકોના જીવ હજુ પણ જોખમમાં છે. ટ્રેનનું અપહરણ થયાને 24 કલાકથી વધુ સમય વીતી ગયો છે. બંધકોને મુક્ત કરાવવા…

બિહારના કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં 3ના મોત, અનેક લોકો લાપતા

-> બિહારના કટિહાર જિલ્લામાં એક મોટી બોટ દુર્ઘટના સામે આવી છે.. કટિહારમાં ગંગા નદીમાં બોટ પલટી જતાં અનેક લોકો ડૂબી ગયા. બોટમાં કુલ 17 લોકો સવાર હતા જેમાંથી ત્રણ લોકોના…