Bindia
- Ahemdabad news , Breaking News , ગુજરાત ન્યૂઝ , ઘર્મભક્તિ
- July 16, 2026
“જય જગન્નાથ! નિજ મંદિર પહોંચ્યા રથ, ભક્તોના અખૂટ ઉત્સાહ વચ્ચે પૂર્ણ થઈ ઐતિહાસિક યાત્રા.”
ભક્તિભાવના મહાસાગર વચ્ચે સંપન્ન થઈ ૧૪૯મી ઐતિહાસિક રથયાત્રા: ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે નિજ મંદિરે પરત ફર્યા પ્રભુ જગન્નાથ અમદાવાદ: અષાઢી બીજના પવિત્ર દિવસે ઉત્સાહ, આસ્થા અને ભક્તિના રંગે…






