પહેલગામ આતંકવાદી હુમલા પર સંરક્ષણ મંત્રી રાજનાથનું મોટું નિવેદન, કહ્યું- ટુંક સમયમાં જ યોગ્ય જવાબ આપીશું

જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. આતંકવાદીઓ અને તેમના માસ્ટર પાકિસ્તાન સામે કાર્યવાહીની સતત માંગ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે આ આતંકવાદી…